SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ९६ न्यायावतार सन्ति, १३“तद्धेतुविलक्षणकारणान्तरजन्यत्वात् ततश्चासावुपनिपत्य स्वगोचरसंवेदनमुत्थापयन् સ્વામનુ।યતિ । તત્ર તાહિળિ વિજ્ઞાને શબ્દસંશ્લેષો યુઃ । ૧૪૧. 60 किं च यद्युत्पादकार्थोपयोगेऽपि १४२तं तावन्न गृह्णीयात्, संवेदनमपि तु स्मरणसंपादितं तदभिधायकध्वनिसंयोजनं प्रतीक्ष्यमाणं तावदासीत, तर्हि दत्तो जलाञ्जलिर्थग्रहण । तथा हि-तमर्थमपश्यंस्तस्मिन् गृहीतसंकेतं तदभिधायकं ध्वनिं नानुस्मरति, उपायाभावाद्, अननुस्मरंश्च पुरोवर्तिन्यर्थे न योजयति, स्मृत्युपस्थापनव्यतिरेकेण तद्योजनाशक्तेः, अयोजयंश्च ન્યાયરશ્મિ – અર્થના માટી વગેરે કારણોથી વિલક્ષણ એવા તાલુ વગેરે કારણોથી શબ્દની ઉત્પત્તિ થાય છે. તેથી શબ્દ રહિત એવો અર્થ, પોતે સામે ચડીને પોતાને વિષયરૂપે બનાવે – તે રીતે જ્ઞાનને ઉત્પન્ન કરતા, પોતાનો આકાર જ્ઞાનમાં લાવે છે. માટે અર્થગ્રાહી વિજ્ઞાનમાં અંશતઃ પણ શબ્દનો સંશ્લેષ નથી, સંસર્ગ નથી અને શબ્દ ન હોવાથી વિકલ્પ નથી. (વિકલ્પ શબ્દ વિના શક્ય નથી.) -O (૨) જો પ્રત્યક્ષને સવિકલ્પ માનીએ તો, અર્થના ગ્રહણ માટે શબ્દોનું ગ્રહણ માનવું પડે અને એમ થતાં, અર્થનો જ્ઞાનમાં ઉપયોગ હોવા છતાં, જો જ્ઞાન અર્થનું ગ્રહણ નહીં કરે અને સ્મરણજન્ય, અર્થપ્રતિપાદક એવા શબ્દપ્રયોગની પ્રતીક્ષા કર્યા કરે, તો પછી જ્ઞાન અર્થનું ગ્રહણ જ નહીં કરી શકે. તે આ રીતે - અર્થને જોયા વિના, પૂર્વસંકેતિત (જેનો પહેલા સંકેત થયેલો છે એવા) અને અર્થપ્રતિપાદક એવા શબ્દોનું સ્મરણ અશક્ય છે, કારણ કે શબ્દોની સ્મૃતિ થવા માટે કોઈ કારણ જ નથી. (ભાવ એ છે કે ઘડો દેખાય, તેનું ગ્રહણ થાય, તો ‘ઘ’ ‘ટ’ એવા અક્ષરોથી ‘ઘટ’ શબ્દની સ્મૃતિ થાય. જો ઘડાનું ગ્રહણ જ ન થાય તો શબ્દની સ્મૃતિ પણ ન થાય) આમ જો શબ્દોનું સ્મરણ ન થાય, તો પુરોવર્તી પદાર્થમાં (જે પદાર્થનું જ્ઞાન કરવું છે તેમાં) શબ્દોનું જોડાણ પણ ન થઈ શકે, કારણ કે જે શબ્દો સ્મૃતિથી ઉપસ્થિત જ નથી થયા, તેઓનું જોડાણ શી રીતે થાય ? આમ જો શબ્દોનું જોડાણ જ નહીં થાય, તો અર્થનો બોધ પણ નહીં થાય, કારણ કે તમારા મતે શબ્દસંસર્ગયુક્ત હોય એવા જ અર્થનો બોધ થાય છે. આમ જો અર્થબોધ જ નહીં થાય, તો સર્વ જગત અંધ બની જશે. તેથી એમ જ માનવું જોઈએ, અર્થસંપ્રેક્ષ– -0 (१३८) तद्धेत्विति । तस्य घटादेरर्थस्य ये हेतवो मृदादयस्तेभ्योऽन्यानि यानि तात्वादीनि कारणानि तज्जन्यत्वाद् असावित्यर्थः । (१३९) उपनिपत्येति । निकटीभूय । (१४०) स्वाकारम અર્થાારમ્ । (૧૪૧) તત્ક્રાદિનિ અર્થપ્રાહિ।િ। (૧૪૨) તમિતિ અર્થમ્ । ० शास्त्रसंलोक: (60) "अर्थोपयोगेऽपि पुनः स्मार्तं शब्दानुयोजनम् । अक्षधीर्यद्यपेक्षेत सोऽर्थो व्यवहितो भवेत् ।।" - કૃત્યુËતોય રત્નોઃ તત્ત્વોપ.પૃ.૪૦,૪૯.પૃ.૧૨૨, ચાયવા.તા.ટી.પૃ.૧૩૬, ન્યાયમ.પ્ર.પૃ.૮, सन्मति.टी.पृ.५२० Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy