SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ न्यायावतार 10 शब्दसंपर्कमनुभवति । ८८. अत्र प्रतिविधीयते- यत्तावदुक्तम्, अशब्दकार्थसामोद्भवत्वाद् ध्वनिरहितमध्यक्षमिति, तदयुक्तम्, न हि शब्दासंपृक्तार्थजमित्येतावतैवाभिलापविनाकृतमिति वक्तुं शक्यम्, अन्यथा जडार्थजनितमिति जडमपि तत् स्यात् । अथ बोधरूपमनस्कारसाहित्याद् न जडमिति ब्रूषे, तथा सत्यभिलापसंसृष्टमनस्कारसंनियोगात् साभिलापमपि स्यात् ।। ८९. किं च विविक्ताः परमाणवः स्वाकारार्पणद्वारेण स्वगोचरं ज्ञानमुत्पादयन्तः कथमसन्तमात्मनि स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुमाकारं १४५ता प्रथयन्ति । विभ्रमादिति चेन्न, इदानीमर्थे यदस्ति तदेव प्रतिभाति, १४६ तत्रासतोऽपि स्थूराकारस्य प्रतिभासनात् । तथा –૦નાયરશ્મિ - આ ચારે યુક્તિ દ્વારા સિદ્ધ થાય છે, કે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનમાં અંશતઃ પણ શબ્દનો સંસર્ગ ન હોવાથી - વિકલ્પશૂન્ય હોવાથી, પ્રત્યક્ષ તે નિર્વિકલ્પ (કલ્પનાપોઢ) જ છે. ૦ એ ચારે યુક્તિઓની જેન દ્વારા મૂલતઃ સમીક્ષા ૦ (૮૮) પ્રત્યક્ષને નિર્વિકલ્પ સિદ્ધ કરવા, બૌદ્ધકથિત ચારે યુક્તિઓ તર્કશૂન્ય છે. તે આ રીતે - (૧) તમે જે કહ્યું હતું, કે “અશબ્દક (શબ્દ અસંસ્કૃષ્ટ) એવા અર્થથી જન્ય હોવાના કારણે પ્રત્યક્ષ પણ અશબ્દક-અભિલાપરહિત જ ઉત્પન્ન થશે” - તે વાત બિલકુલ યોગ્ય નથી, કારણ કે શબ્દઅસંસ્કૃષ્ટ અર્થથી ઉત્પન્ન થયું, એટલા માત્રથી જો પ્રત્યક્ષ શબ્દ અસંસ્કૃષ્ટ બની જતું હોય, તો જડ અર્થથી ઉત્પન્ન થયું હોવાથી, પ્રત્યક્ષ પણ જડ બની જશે. પ્રશ્નઃ- જડ એવા અર્થથી ઉત્પન્ન થયેલું પણ જ્ઞાન, બોધરૂપ મનસ્કાર - મનના ઉપયોગથી સહિત છે. માટે તે જડ નહીં, પણ જ્ઞાનસ્વરૂપ છે. ઉત્તર- તો પછી અમે પણ કહીશું કે અભિલાપસંસ્કૃષ્ટ (શબ્દયુક્ત) મનસ્કારથી સહિત હોવાથી, પ્રત્યક્ષ કે સાભિલાપ-સશબ્દ-સવિકલ્પ છે. (૮૯) બીજી વાત, બૌદ્ધો અવયવીને માનતા નથી, ક્ષણિક પરમાણુને જ માને છે. હવે તેમના મતે અર્થ જ જ્ઞાનમાં આકાર ઉત્પન્ન કરે છે. અર્થ તો પરમાણુરૂપ છે, ક્ષણિક છે, તો પછી પોતાનામાં જે આકાર છે જ નહીં તેવો ઘટાદિ અવયવીનો અને અક્ષણિક એવો આકાર જ્ઞાનમાં શી રીતે ઉત્પન્ન કરી શકે ? બૌદ્ધઃ- વાસ્તવમાં તો પરમાણુ જ છે, પણ ભ્રમના કારણે જ્ઞાનમાં અવયવીનો આકાર દેખાય છે. –૦૩૫ર્થસંપ્રેક્ષા(१४५) तत्रेति ज्ञाने । (१४६) तत्रासतोऽपीति । परमाणुलक्षणेऽर्थेऽविद्यमानस्यापि प्रतिभासनात्, ज्ञाने રૂતિ શેષઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy