SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - आदिवाक्यम् प्रसङ्गात्, शिरःस्फोटनप्लावनाद्यनर्थप्रसक्तेश्च । अथ द्वितीयः, तथा सति सादृश्यवशादर्थव्यवस्थेत्यायातम् । न च सादृश्यं भवतां दर्शने तात्त्विकमस्ति, विविक्तक्षणक्षयिपरमाणुलक्षणस्वलक्षणानां पारमार्थिकत्वाभ्युपगमात् । १२अनादिकालालीनवासनाप्रबोधसंपादित-सत्ताकनिर्विकल्पकविविक्तदर्शनोत्तरकालभाविविकल्पव्यवस्थापितसादृश्यवशादर्थग्रहणनियमे सत्येकनीलस्वलक्षणे क्षणे सकलकालकलापव्यापिकाक –૦નાયરશ્મિ – “સાદૃશ્યના કારણે અર્થવ્યવસ્થા થાય' - એ સિદ્ધાંતને જ શરણ થયા અને સ્વસિદ્ધાંતનો લોપ થયો એ અલગ, કારણ કે બૌદ્ધમતે સાદશ્ય નામની કોઈ વસ્તુ જ નથી, તમે તો પૃથ-પૃથક (અત્યંત વિજાતીય બિલકુલ સદશતા વિનાના) અને ક્ષણે-ક્ષણે નાશ પામે એવા પરમાણુરૂપ સ્વલક્ષણોનો (પદાર્થોનો) જ પારમાર્થિક રૂપે સ્વીકાર કરો છો. બૌદ્ધદર્શનમતે સાશ્યનું સ્વરૂપ - કોઈ પણ વસ્તુનું પહેલા નિર્વિકલ્પ પ્રત્યક્ષ થાય, પછીની ક્ષણે અનાદિકાલીન વાસનાના કારણે વિકલ્પ ઉત્પન્ન થાય છે, તેમાં જ સાદૃશ્ય વિષય બને છે, નિર્વિકલ્પનો વિષય તો માત્ર સ્વલક્ષણ ( જે અત્યંત વિસદશ છે તે) જ બને છે. એટલે સાદશ્ય વિકલ્પથી વ્યવસ્થાપિત છે, જ્યારે વિકલ્પ તો બૌદ્ધમતે અપ્રમાણ છે, માટે વિકલ્પવ્યવસ્થાપિત સાદૃશ્ય વાસ્તવિક નથી. આમ નિર્વિકલ્પ જ્ઞાન (જે વિવિક્ત પદાર્થોનું ગ્રહણ કરે છે તે) પછી થતાં અને અનાદિકાલીન વાસનાથી જન્ય એવા વિકલ્પથી વ્યવસ્થાપિત સાદૃશ્યને જો તમે વાસ્તવિક માનતાં જ નથી, તો પછી તેનાથી અર્થવ્યવસ્થા શી રીતે થઈ શકે ? બૌદ્ધઃ- વાસનાજ વિકલ્પમાં સાદશ્ય જણાય છે (તે વાસ્તવિક નથી, વિકલ્પ છે) અને તેનાથી અર્થવ્યવસ્થા થાય છે. જેન- તેવું માનો તો,કોઈ એક નીલ પદાર્થમાં ત્રિકાળવ્યાપી કાક - કુવલયાદિ સર્વ પદાર્થોનું સાદશ્ય નીલતારૂપે છે જ. અને તો તે એક પદાર્થનું નિર્વિકલ્પ પ્રત્યક્ષ થયા પછી વાસનાજન્ય જે વિકલ્પ પેદા થશે, તેમાં સર્વ નીલપદાર્થોનું સાદૃશ્ય હોવાથી, તે સર્વ અર્થો વિકલ્પને સદશ થશે. અને – ૩૫ર્થસંપ્રેક્ષા– (११) विविक्तेति । विविक्ताः परस्परमत्यन्तभिन्नाः, न पुनरवयव्यादिरूपेण कथंचिदेकरूपाः । (१२) अनादीत्यादि । अनादिकालादालीना संबद्धा या वासना तस्याः प्रबोधस्तेन संपादिता सत्ता यस्य स चासौ, निर्विकल्पकं व्यवसायशून्यं विविक्तं स्फुटं यद्दर्शनं प्रत्यक्षं तदुत्तरकालं भवनशीलो विकल्पश्च तेन व्यवस्थापितं यत्सादृश्यं तस्य वशः सामर्थ्यम्; यदुक्तं-आयत्ततायामायत्ते प्रभुत्वे च वशं विदुः । તસ્માત ! ૧. ભાવાર્થ એ છે કે, જ્ઞાન જેવા આકારવાળું હોય, તેવા આકારવાળો અર્થ બહાર હોય છે એ રીતે આકારની સદશતાથી અર્થવ્યવસ્થા થાય છે અને આ વ્યવસ્થાનો જ, બૌદ્ધ બીજા વિકલ્પ પ્રમાણે સ્વીકાર કર્યો છે. પણ બૌદ્ધ માટે આ રીતની વ્યવસ્થા સ્વસિદ્ધાંતબાધિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy