________________
રરૂ9
)
न्यायावतार - श्लो० २९ च प्रागेव प्रतिक्षिप्तत्वात्।
२१३. अथ युक्तिर्बोधस्य वैविध्यं बाधेत, तथा हि-भ्रान्ताभ्रान्तसंवेदनविवेकस्य कर्तुमशक्यत्वात, संविन्मात्रस्य तु सर्वत्राव्यभिचारित्वाद् अद्वयं संवेदनं विविक्तयुक्त्या प्रकाशमानमनादिकालालीनवासनासमुपजनितसंवृतिदर्शितसत्ताकं सितासितादिविविधप्रतिभासं निराकुरुते ।
૨૧૪. અત્રે પ્રસિદ્ધિમ-નિયમનેરો વોધો વેલના ચચૅરેક્ષી વા ન વા, किं चातो यदि 'व्यभैत्सीत्, ३१९कथमदृष्टतत्कार्यत्वे व्यतिरिक्तोऽयं तदद्वयसंवेदनमनुमापयेत ।
–૦ન્યાયરશ્મિ – જેનઃ- આ પ્રમાણે કલ્પના કરવામાં, તમારે દૃષ્ટહાનિ અને અદૃષ્ટપરિકલ્પનાનો દોષ આવશે. સર્વપ્રાણી પ્રસિદ્ધ નાનાકારવાળા બોધનું ખંડન કરતા દૃષ્ટહાનિ તથા અપ્રત્યક્ષ એવો જ્ઞાનાદ્વૈત, અનુભવનો વિષય બનતો નથી તેનો સ્વીકાર કરવાના કારણે, અદૃષ્ટપરિકલ્પના થાય છે. વળી અપ્રત્યક્ષ એવા નિર્વિકલ્પક દર્શનનું ખંડન અમે પહેલા જ કરી દીધું છે.
(૨૧૩) જ્ઞાનાતવાદ-બોધનો ભિન્ન-ભિન્ન આકાર સ્વીકાર કરવામાં યુક્તિ બાધક છે. તે આ પ્રમાણે - જ્ઞાન તો બધે જ હોય છે. અર્થ હોય કે ન પણ હોય એવું બને, એટલે જ્ઞાન અવ્યભિચારી છે, અર્થ નહીં. વળી “જ્યાં અભ્રાન્ત જ્ઞાન હોય ત્યાં અર્થ હોય અને ભ્રમ સ્થળે ન હોય એવું પણ કહી ન શકાય કારણ કે ભ્રમ અને પ્રમાનો વિવેક કરી શકાતો નથી. એટલે જ્ઞાન જ તાત્ત્વિક છે. તેમાં દેખાતા સિતપીતાદિ અર્થાકાર અવિદ્યાજન્ય છે, તાત્ત્વિકજ્ઞાન અર્થાકારોની વિદ્યમાનતાને બાધિત કરે છે, માટે અનેકાન્તની આપત્તિ આવતી નથી.
(૨૧૪) જેનઃ- આ અદ્વયસંવેદન અમારા વિકલ્પ જાળની સામે ટકી શકતું નથી. તે આ પ્રમાણેઃ- અનેકાકારક બોધ તમારા વડે સ્વીકૃત કરાયેલા અદ્રયસંવેદનથી (૧) ભિન્ન છે કે (૨) અભિન્ન છે? જો પ્રથમ પક્ષ સ્વીકાર કરો, તો તે યોગ્ય નથી. પ્રત્યક્ષ દ્વારા અનેકાકારનો જ અનુભવ થાય છે, તે આકાર જો અયસંવેદનથી ભિન્ન હોય તો સંવેદનની સિદ્ધિ જ નહીં થાય, કારણ કે અદ્વય સંવેદનનું તો પ્રત્યક્ષ થતું નથી અને અનેકાકારક બોધને તેના કાર્ય સ્વરૂપે સ્વીકારેલ ન હોવાથી તે તેનું અનુમાન કેવી રીતે કરાવી શકે ? જો અનેકાકારક બોધને અદ્રયસંવેદનથી અભિન્ન સ્વીકારવામાં આવે, તો પછી પોતે અનેક હોતે છતે અદ્રયસંવેદનની સાથે તાદાભ્યને ધારણ કરતા અદ્વૈતવાદને શા માટે ખંડન ન કરે ? એટલે કે એક તે અનેકાકાર સ્વરૂપ થતાં અદ્વૈતવાદનાશ થઈને જ રહેશે. જ્ઞાનાતવાદી - સિત - અસિત વગેરે આકાર બહિર્મુખ રૂપ કાલુષ્યથી મલિન છે, અવિઘાથી
– ૩૫ર્થસંપ્રેક્ષI(३१९) कथमदृष्टेत्यादि । तस्याद्वयसंवेदनस्य कार्यं तत्कार्यम् । तत्स्वभावः तत्कार्यत्वम्, न दृष्टं तत्कार्यत्वं यस्य स तथा, अयमनेकाकारो बोधः । अयमभिप्रायः-भवदाशयेनायमनेकाकारो बोधः, एकस्यानेकधर्मत्वायोगाद् बाधित एव; परमसौ बाधितोऽप्यनेकाकारो बोधोऽद्वयं न भवति । अद्वयमनुमापयेद् यद्यद्वयस्य कार्यं स्यात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org