SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૬ ન્યાયાવતાર છે ३१६अप्रमाणम, तथा यद्वस्तु नीलचतुरस्रोर्ध्वतादिरूपतया प्रमेयं तदेव मध्यभागक्षणविवर्तादिनाप्रमेयम्, तथा यद् बहिरर्थापेक्षया सविकल्पकं ३५७स्वप्नादिदर्शनं वा भ्रान्तं तदेव स्वरूपापेक्षयाभ्रान्तम्, तथा यन्निशीथिनीनाथद्वयादिकं द्वित्वेऽलीकं तदपि धवलतानियतदेशचारितादावनलीकमिति निर्णयः । यदि तु विरोधाद् बिभ्यद्भिर्भवद्भिरयमपहनूयते, किमपरमैकान्तिकं प्रमाणं प्रमेयं चोररीकृत्य स्वाकूतं प्रतिष्ठापयेयुरिति सकौतुकं नश्चेतः | २१२. अथ ज्ञानवादी अद्वैतप्रकाशमलक्षितमभ्युपेत्य तेन बाहुविध्यं दधानो बोधो बाध्यमानत्वात् भ्रान्त इत्यभिदध्यात्, तदयुक्तम, दृष्टहान्यदृष्टपरिकल्पनाप्रसङ्गात्, अलक्षितनिर्विकल्पदर्शनस्य –૦નાયરશ્મિ - સ્વર્ગપ્રાપણશક્તિયુક્તત્વાદિ રૂપ વિકલ્પ થતો નથી (ાં ક્ષ િવગેરે રૂપ), એટલે જે વિષયમાં વિકલ્પ ઉત્પન્ન કરીને તેની વિદ્યમાનતા નિશ્ચિત કરે તે અંશમાં પ્રમાણ, અન્યાંશમાં અપ્રમાણ થશે કારણ કે, તમારો સિદ્ધાન્ત છે “યત્રેવ નનયેનાં તàવારા પ્રમાણતા |' તથા જે વસ્તુ નલત્વ, ચતુરસત્વ, ઉર્ધ્વતાદિ સ્વરૂપે પ્રમેય છે, તે જ વસ્તુ મધ્યભાગ, ક્ષણિકપર્યાય વગેરે અંશોને આશ્રયીને અપ્રમેય છે, અર્થાતુ, તે અંશો જણાતા નથી. વળી જે બાહ્યર્થની અપેક્ષાએ સવિકલ્પક અથવા સ્વપ્નાદિ દર્શન ભ્રાન્ત છે, તે જ પોતાના સ્વરૂપની અપેક્ષાએ અભ્રાન્ત છે, કારણ કે “મને સ્વપ્ન આવ્યું' - એવું જ્ઞાન તો પ્રમાણભૂત છે જ. તે જ પ્રમાણે દ્વિચન્દ્રનું જ્ઞાન, દ્ધિત્વ અંશમાં અલીક હોવા છતાં, ધવલતા,નિયતદેશચારિતા વગેરે અંશમાં અનલીક છે. આ સર્વજન અનુભવસિદ્ધ એવો નિર્ણય રહેલો છે. ઉપર જણાવેલ પદાર્થોને વિષે વિરોધી બે ધર્મોના અધ્યાસ સ્વરૂપ વિરોધથી ડરતા તમારા વડે જો અનેકાન્તનું ખંડન કરાય, તો પછી ક્યાં એકાન્તિક એવા પ્રમાણ - પ્રમેયને સ્વીકાર કરીને તમે પોતાના મતની સ્થાપના કરશો ? તે સાંભળવા માટે અમારું મન કૌતુકથી યુક્ત થયેલ છે, અર્થાત્ અનેકાન્તવાદને સ્વીકાર કર્યા વિના તમારા મતે કોઈપણ પ્રમાણ અથવા પ્રમેયની વ્યવસ્થા થઈ શકશે નહીં, બૌદ્ધ મતની જ ઉત્પત્તિ ઘટશે નહીં. ૦ (૨૧૨) જ્ઞાનાદ્વૈતવાદી દ્વારા બચાવવાનો પ્રયાસ તથા તેનું ખંડન ૦ જ્ઞાનાતવાદી - અમે તો જે જ્ઞાન પ્રત્યક્ષનો વિષય નથી, એવા જ્ઞાનાતપ્રકાશનો સ્વીકાર કરીએ છીએ અને તેના દ્વારા જે વિવિધ પ્રકારના બોધો પ્રતિભાસિત થાય છે, તે સર્વ બાધિત થઈ જાય છે. જે વસ્તુ બાધિત થતી હોય તે બ્રાન્ત હોય છે. તેથી એક જ્ઞાનમાં અનેકત્વને સ્વીકારવાની આપત્તિ અમને આવતી નથી. -अर्थसंप्रेक्षण___ (३१६) अप्रमाणमिति । क्षणक्षयित्वादिविषये विकल्पोत्थापनाभावात् । तथा च तत्सिद्धान्तः"યત્રેવ નનયેરેનાં તત્રેવીસ્ત્ર પ્રમાણતા" તિ | (३१७) स्वप्नादीति | आदिशब्दात् जाग्रद्देशभाविनो मरीचिकादौ जलादिज्ञानस्य परिग्रहः | (૩૧૮) કમિતિ અનેel7ATE | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy