SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ न्यायावतार - श्लो० २९ રરૂપ राज्ञामाज्ञा ? तस्मान्न क्षणक्षयिपरमाणुलक्षणस्वलक्षणलक्षकं क्वचित् कदाचिद्दर्शनं लक्षयन्ति, भवन्तोऽपि केवलं स्वदर्शनानुरक्तान्तःकरणतया न तदसत्ता प्रतिपद्यन्ते । स्वांशव्यापिनं कालान्तरानुयायिनमेकं बहिरन्तश्चार्थं बोधं च प्रकाशयन् प्रथमानो निर्णयः न पुनर्निर्मूलकैः कुयुक्तिविकल्पैर्बाध्यते इति न भ्रान्तः । २११. किं चास्य भ्रान्ततां कथयन् सर्वप्रमाणप्रमेयव्यवस्थामुन्मूलयति । तथा हि३१ यत्सत्त्वबोधरूपत्वसुखत्वादिषु प्रमाणं तदेव क्षणक्षयित्वस्वर्गप्रापणशक्तियुक्तत्वादिषु ૦ ન્યાયરશ્મિ – વિષયક વિકલ્પને ઉત્પન્ન ન કરતો હોવાથી અપટુતા રહેલી છે. એક જ જ્ઞાનમાં બોધરૂપત્વ હોવા છતાં નિર્વિકલ્પત્વ છે, કેટલાક અંશમાં ભ્રાન્તત્વ, અક્ષણિકત્વ, સ્થૂલત્વ અને અન્ય અંશમાં અભ્રાન્તત્વ, ક્ષણિકત્વ, સૂક્ષ્મત્વ છે એ વિરોધી હોવા છતાં, સ્વીકાર કરાયેલા એવા દર્શનમાં તે વિરોધી થતાં નથી અને બાહ્યર્થને વિષે તે ધર્મો વિરૂદ્ધતાને ધારણ કરે છે, આ સ્વીકારવામાં શું રાજાની આજ્ઞા રહેલી છે ? તેથી નિર્વિકલ્પદર્શન પણ વિકલ્પને ઉત્પન્ન કરવા સમર્થ નથી માટે ક્ષણમાં નાશ પામનારા, પરમાણુ સ્વરૂપ સ્વલક્ષણવિષયક દર્શન, ક્યારે પણ, કોઈપણ ઠેકાણે, કોઈને પણ થતું નથી, છતાં પણ માત્ર પોતાના દર્શનના અનુરાગ વડે રંજિત કરાયેલા અંતઃકરણવાળા હોવાના કારણે, અવિદ્યમાન પણ ક્ષણિકવિષયક પ્રત્યક્ષની અસત્તાને સ્વીકાર કરતા નથી. પોતાના અવયવોમાં વ્યાપીને રહેનાર, કાલાન્તરમાં અનુયાયી એવા બાહ્યાર્થ અને આંતરિક બોધને જણાવનાર, સ્પષ્ટ રૂપે પ્રતિભાસિત થતો એવો નિર્ણય, નિર્મળ એવા ક્ષણિક_સાધક કુયુક્તિના વિકલ્પો વડે બાધિત થઈ શકતો નથી. તેથી તેને ભ્રાન્ત પણ કહી શકાય નહીં, માટે નિર્ણય = સવિકલ્પક જ્ઞાન તે પ્રમાણભૂત જ છે. ૦ નિર્ણયની ભ્રાન્તતામાં વ્યવસ્થા વિલોપ ૦. (૨૧૧) વળી જેઓ આ નિર્ણય = સવિકલ્પજ્ઞાનને ભ્રાન્ત કહે છે, તેઓ સર્વ પ્રમાણ-પ્રમેયની વ્યવસ્થાનો વિલોપ કરનારા થાય છે. તે આ પ્રમાણે- નિર્વિકલ્પક જ્ઞાન, સત્ત્વ, બોધરૂપત્વ, સુખત્વાદિવિષયક વિકલ્પ ઉત્પન્ન કરે છે, કાંઈ જોયા પછી “ સ” વગેરે બુદ્ધિ થાય છે, પરંતુ ક્ષણિકત્વ, – અર્થસંપ્રેક્ષf– (३१४) यदिति संवेदनम् । (३१५) सत्त्वबोधरूपत्वसुखत्वादिषु प्रमाणमिति । यथासंभवमन्तर्बहिर्गतानां सत्त्वादीनां तस्यैव संवेदनस्य विकल्पोत्थापनद्वारेण व्यवस्थापकत्वात्, यद्यस्य व्यवस्थापने हेतुस्तत्तत्र प्रमाणमिति हि प्रमाणस्थितिः । आदिशब्दान्नीलत्वादिग्रहः । —શાસ્ત્રસંતોછ0– (161) "तथा हिंसाविरतिदानादिचित्तं यदेव स्वसंवेदनगतेषु सत्त्वबोधरूपत्वसुखादिषु प्रमाणं, तदेव क्षणक्षयित्वस्वर्गप्रापणशक्तियुक्तत्वादिष्वप्रमाणमित्यनेकान्त एव । तथा यद्वस्तु नीलचतुरस्रोर्ध्वतादि પતય પ્રમેયં તવેવ મધ્યમા ક્ષવિવત્તવિનાપ્રમેયરતિ થે નાને 7: ..." - ". સમુ. ટી. પૃ. ૩૬૮/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy