SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २९ ર૪૭ ) एव, नयसमुदायसंपाद्यत्वात् प्रमाणस्य, अतस्तद्व्युत्पादनप्रतिज्ञातेऽसावपि तन्मध्यपतितस्तद्ग्रहणेन गृह्यते इति न्यायाद् गृहीत एव, तन्नायमप्रस्तुत इति । अत्रापि पदार्थः स एव, ३३२केवलं वाक्यार्थभेदः | तथा हि- इहैवं घटना | नयस्य विषय एकदेशविशिष्टोऽर्थो मतो नीतिविदामिति । २२३. ननु च यदि नयस्य प्रमाणान्तःपातित्वेऽपि पृथग् गोचरः प्रतिपाद्यते, ततः प्रमाणवदेतद्विषया लक्षणादिविप्रतिपत्तिरपि निराकर्तव्या । सत्यम, किं तु न परेषां नयव्यवहारः प्रसिद्धः, अतो धर्मिणोऽभावात् तद्गोचरा विप्रतिपत्तिर्नास्त्येव । न च ते तेन तत्त्वं प्रतिपादनीयाः, तत्त्वप्रतिपादने प्रमाणस्यैव व्यापारात्, नयस्य पुनरेकदेशनिष्ठत्वेन तत्प्रतिपादनसामर्थ्यविकलत्वात्, अत एवाचार्यस्य न तल्लक्षणादिस्वरूपकथनेऽपि महानादरः। गोचरं पुनर्हेयपक्षे काक्वा प्रक्षिपन् साक्षात् प्रतिपादयति-मा भूत् स्वदर्शनान्तःपातिनां मन्दबुद्धीनां प्रमाणप्रतिपन्नेऽप्यनेकान्तात्मके वस्तुन्येकदेशसमर्थनाभिनिवेशलक्षणः कदाग्रह इति । –૦નાયરશ્મિ - કર્તા તરીકે રાખીને તેનું લક્ષણ કરાયું હતું કે, “એક દેશ વિશિષ્ટ પ્રમેય છે વિષય જેનો તે નય તથા બીજી વ્યાખ્યામાં કર્તા તરીકે ન્યાયને જાણનાર પુરુષો લીધા છે, તેથી નયનો વિષય એક દેશ વિશિષ્ટ અર્થ ન્યાયને જાણનારાઓએ માનેલ છે', એમ અર્થ પ્રાપ્ત થાય, માટે પદાર્થ એક જ છે માત્ર વાક્યાર્થભેદ રહેલો છે. (૨૨૩) પ્રશ્ન - જો નયનો પ્રમાણની અંદર અંતર્ભાવ થઈ જતો હોવા છતાં પણ, તેના વિષયને તેનાથી ભિન્ન રૂપે પ્રતિપાદન કરશો, તો પછી પ્રમાણની જેમ નવિષયક લક્ષણ, સંખ્યા, ફળ અંગેની વિપ્રતિપત્તિનું પણ નિરાકરણ કરવું જોઈએ. ઉત્તરઃ- તમારી આ શંકા ઉચિત છે, છતાં પણ પરદર્શનકારોને નયનો વ્યવહાર જ પ્રસિદ્ધ નથી, તેથી તેઓને ધર્મીભૂત એવા નયનો જ બોધ ન હોવાથી, તદ્વિષયક વિપ્રતિપત્તિ જ ઉભી થતી નથી. વળી તેઓને (અન્યદર્શનકારોને) નયથી તત્ત્વનું પ્રતિપાદન કરવાનું નથી. તત્ત્વના પ્રતિપાદન કરવા માટે પ્રમાણનો જ વ્યાપાર થાય છે. નય તો વસ્તુના એક દેશને કહેનાર છે, તેથી વાસ્તવિક તત્ત્વ શું છે ? તે પ્રતિપાદન કરવાનું સામર્થ્ય તેનામાં રહેલું નથી. તેથી જ સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાએ તેના લક્ષણ વગેરે જણાવવા માટે ઘણો આદર બતાવ્યો નથી. જે આ નયના વિષયનું પ્રતિપાદન કરેલ છે તે પણ અર્થપત્તિથી નયને હેય કોટીમાં મૂકવા દ્વારા કરેલ છે. જેથી મંદબુદ્ધિવાળા, જૈનદર્શનને સ્વીકાર કરનારા જીવોને, પ્રમાણ દ્વારા જણાયેલ અનંતધર્માત્મક વસ્તુના એક અંશના સમર્થનમાં અભિનિવેશ રૂપ ખોટો કદાગ્રહ ન થાય, માટે સાક્ષાત્ સ્વરૂપે આચાર્યશ્રીએ લક્ષણ જણાવ્યું નથી. –૦૩મર્થસંપ્રેક્ષા(३३२) केवलं वाक्यार्थभेद इति । तथा हि-पूर्वस्मिन् वाक्यार्थे नयस्य कर्तृभूतस्यैकदेशविशिष्टोऽर्थो विषयो मतः, अस्मिंस्तु वाक्यार्थे नयस्य संबन्धी विषयो नीतिविदा कर्तृभूतानामेवंविधोऽभिप्रेत इति स्पष्टो वाक्यार्थभेदः | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy