SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार श्लो० २ - -0 45 प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ।। २ ।। ७२. इह वचनमुच्चारयता विमृश्यभाषिणा प्रत्यवमृश्यम् - किमिदं मामकं वचनं श्रोतृसंस्काराधायकमुत नेति । इतरथा पर्यालोचितकारितास्य हीयते । श्रोतृसंस्काराधायकं चेत्, उच्चारयति अन्यथा विपर्यय इति । एतत्तु प्रमाणलक्षणवाक्यं सकलजनानादिप्ररूढार्थं प्रत्यायकत्वादश्रोतृसंस्काराधायकम् । अत आह- प्रसिद्धानि प्ररूढानि, नाधुना साध्यानीत्यर्थः । प्रमाणानि प्रत्यक्षादीनि, ∞ન્યાયરશ્મિ – O પ્રમાણ લક્ષણને કહેવાનું શું પ્રયોજન ? -પૂર્વપક્ષ ૦ Jain Education International શ્લોકાર્થ:- પ્રમાણો પ્રસિદ્ધ છે અને પ્રમાણો દ્વારા થતો વ્યવહાર પણ પ્રસિદ્ધ છે, તો પછી પ્રમાણના લક્ષણને કહેવાનું પ્રયોજન શું ? એ જ ખ્યાલ નથી આવતો. (પૂર્વપક્ષ) (૨) (૭૨) વિવેચનઃ- જે વાત ઘણા વર્ષોથી ચાલતી હોય, તે વાત પર કોઈ ધ્યાન નથી આપતું. જો કોઈ વિશેષ વાત કહેવાય તો બધા એકાગ્રતાથી સાંભળે. માટે વચનપ્રયોગ કરતા, વક્તાએ વિચારવું જોઈએ કે “મારા વચનથી શ્રોતાને અસર થાય છે કે નહીં - મારા બોલવાથી શ્રોતામાં, સંસ્કારોનું આધાન થાય છે કે નહીં.” જો આવું વિચારવામાં જ ન આવે, તો બોલનારની પર્યાલોચિતકારિતા (કોઈ પણ કામ વિચાર પૂર્વક કરવું એવી ટેક) જ ન ઘટે. તેથી જો શ્રોતામાં સંસ્કારનું આધાન થતું હોય તો જ વચનોચ્ચા૨ ક૨વો, જો શ્રોતામાં સંસ્કારનું આધાન ન થતું હોય તો વિદૃશ્યભાષીએ (વિચાર પૂર્વક બોલનાર વ્યક્તિએ) વચનોચ્ચાર ન કરવો. ભાવાર્થ:- જેને જે વાતની ખબર ન હોય, તે કહેવામાં આવે, તો ધ્યાનથી સાંભળે-યાદ રાખે. પ્રમાણ તો બધાને ખબર જ છે. તેનાથી જ જગતનો સર્વ વ્યવહાર ચાલે છે. હવે તેનું લક્ષણ તમે કહો છો, પણ તે કોઈ સાંભળશે જ નહીં - ધ્યાન જ નહીં આપે, કારણ કે બધાને ખબર છે. તેથી તેવું વાક્ય, શ્રોતાને સંસ્કાર આધાયક - અસરકારક ન બનતું હોવાથી, વિમૃશ્યભાષી વ્યક્તિએ એવો વચનોચ્ચાર ન ક૨વો જોઈએ. ८१ આ જ વાત ગાથામાં કહે છે - જે પ્રસિદ્ધ હોય તે સાધ્ય ન બને, પ્રમાણ તો પ્રસિદ્ધ જ છે, માટે તેને સાધ્ય બનાવવાની (સિદ્ધ કરવાની) કોઈ જરૂ૨ નથી. પ્રશ્નઃ- પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રમાણ છે, તો પછી દ્વિવચનનો પ્રયોગ ન કરતા, ० शास्त्रसंलोक०(45) "धर्मार्थिभिः प्रमाणादेर्लक्षणं न तु युक्तिमत् । प्रयोजनाद्यभावेन तथा चाह महामतिः ।। " अष्टक. ૧૩/૪,૬ "प्रमाण्यं यदि शास्त्रगम्यमथ न प्रागर्थसंवादनात् संख्यालक्षणगोचरार्थकथने किं कारणं चेतसाम् । आ ज्ञानं सकलागमार्थविषयज्ञानाविरोधं बुधाः, प्रेक्षन्ते तदुदीरितार्थगहने सन्देहविच्छित्तये ।। " - न्यायवि. पृ. २४६ । -O For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy