SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૧ ) न्यायावतार - श्लो० २९ बलादेकार्थाभिधायकत्वं प्रतिपाद्यते तदयुक्तम्, अतिप्रसङ्गात् । तथा हि-यदि युक्तिरिक्ता प्रतीतिरेव शरणीक्रियते, तदा तदा मन्दमन्दप्रकाशे ३५७दवीयसि देशे संनिविष्टशरीरविभिन्ना अपि निम्बकदम्बाश्वत्थकपित्यादय एकतर्वाकारतामाबिभ्राणाः प्रतीयन्ते इति एकतयैवाभ्युपगन्तव्याः । न चैतदस्ति, विविक्ततत्स्वरूपग्राहिप्रत्यनीकप्रत्ययोपनिपातबाधितत्वेन पूर्वप्रतीतेः विविक्तानामेव तेषामभ्युपगमात्, तन्नैकार्थवाचिनो ध्वनयः सन्ति, रूढिः ३५ पुनरविचारिततदर्थानामिति समभिरूढः ।। –૦ચાયરશ્મિ – પર્યાયવાચી શબ્દો પણ ભિન્ન-ભિન્ન વ્યુત્પત્તિનિમિત્તવાળા હોવાના કારણે, તેઓ પણ ભિન્ન-ભિન્ન પદાર્થોને જણાવે છે. જે લોકો આગળ-પાછળનું વિચાર કર્યા વગર, માત્ર પ્રતીતિના આધારે પર્યાયવાચી શબ્દો એક અર્થને કહેનારા છે એમ સ્વીકાર કરે છે, તે વિચારણા કરતા યોગ્ય લાગતું નથી, કારણ કે આમ માનવામાં અતિવ્યાપ્તિ આવે છે. જેમકે અત્યંત મંદ-મંદ એવા પ્રકાશમાં દૂર દેશમાં પોત-પોતાના સ્વરૂપમાં રહેલા લીમડો, કદંબ, અશ્વત્થ, કપિત્થ વગેરે વૃક્ષોને આશ્રયીને આ વૃક્ષો છે, આટલી જ માત્ર પ્રતીતિ થાય છે. હવે જો પ્રતીતિ એક રૂપે થાય, તો પછી તે સર્વ વૃક્ષોને તમારે એક માનવાની આપત્તિ આવશે, પરંતુ આવું તો ક્યારે દેખાયું નથી, કે લીમડો અને આંબો વગેરે સર્વ એક થઈ જતા હોય. ઐક્યની પ્રતીતિ, વિભિન્ન સ્વરૂપને ગ્રહણ કરનારી વિરોધી પ્રતીતિ દ્વારા બાધિત થઈ જાય છે. તેથી ભિન્ન-ભિન્ન સ્વરૂપે જ તેમને ગ્રહણ કરવા જોઈએ. એટલે યુક્તિ રિક્ત પ્રતીતિનું પ્રમાણ ન મનાય, લોકમાં રૂઢિ ચાલે છે, તે પણ તે શબ્દોના અર્થને ન વિચારતા લોકોના કારણે છે. માટે એમ જ સ્વીકારવું જોઈએ કે, વ્યુત્પત્તિના ભેદથી પર્યાયવાચી શબ્દો પણ ભિન્ન પદાર્થને જણાવે છે. એક અર્થને નહીં. સમભિરૂઢનયમતનો સંગ્રાહક લોકાર્થ:- ઉપરોક્ત વર્તમાનકાલીન વસ્તુઓ પણ, સંજ્ઞાભેદે ભિન્ન છે, એમ સમભિરૂઢ કહે છે.” इति समभिरूढनय -अर्थसंप्रेक्षण___ (३५७) दवीयसीति दूरतरे । (३५८) अविचारिततदर्थानामिति । तेषां शब्दानामर्थस्तदर्थः, न विचारितस्तदर्थो यैस्ते तथा तेषाम् । संग्रहश्लोक: तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवर्तिनः | ब्रूते समभिरूढस्तु संज्ञाभेदेन भिन्नताम् ।। तथाविधस्येति विरुद्धलिङ्गादियोगभेदिनः ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy