SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ 189 न्यायावतार 10 तस्यैव कायाकारपरिणामसाध्यचैतन्यानुरूपोपादानकारणत्वात्, तद्विरहे कायाकारपरिणाम-सद्भावेऽपि मृतावस्थायां तदभावात् गमनादिचेष्टानुपलब्धेः, तन्न कायाकारपरिणामजन्यचैतन्यम्, अपि तु स एव तज्जन्य इति युक्तं पश्यामः | २९०. न प्रत्यक्षादन्यत् प्रमाणमस्ति, न च तेन परलोकगमनागमनादिकं चैतन्यस्योपलक्ष्यते, तेन दृष्टान्येव भूतानि तत्कारणतया कल्पनीयानीति चेत, न, केवलप्रत्यक्षप्रतिक्षेपेण प्रमाणान्तराणां प्रागेव प्रसाधितत्वात्, तथा च भूयास्यनुमानानि परलोकानुयायिजीवसाधकानि प्रवर्तेरन् । "तद्यथा-तदहर्जातबालकस्य आद्यस्तनाभिलाषः पूर्वाभिलाषपूर्वकः, अभिलाषत्वात्, –૦નાયરશ્મિ – રહેલું છે? જો કાયાકારના પરિણામને વૈશિસ્ત્ર કહેશો, તો પછી તે કાયાકાર હંમેશા શા માટે નથી હોતો ? ચાર્વાક- કોઈ અન્ય કારણની અપેક્ષા રાખે છે, તેથી કાયાકાર હંમેશા નથી હોતો.... જૈન - પરંતુ આમ કહેવામાં તો હેવન્તર તરીકે અનુમાન દ્વારા ભવાન્તરથી આવનાર જીવનું ચૈતન્ય જ સિદ્ધ થશે, કારણ કે તે જ કાયાકાર પરિણામથી સાધ્ય એવા ચૈતન્યનું ઉપાદાન કારણ છે. ભવાન્તરથી આવનાર જીવના ચૈતન્યના અભાવમાં કાયાકાર પરિણામની વિદ્યમાનતા હોવા છતાં પણ, મૃતાવસ્થામાં ચૈતન્યને અનુરૂપ ઉપાદાન કારણનો અભાવ હોવાથી, ગમનાદિ ચેષ્ટાની ઉપલબ્ધિ થતી નથી. તેથી કાયાકાર પરિણામથી જન્ય ચૈતન્ય નથી, પરંતુ ચૈતન્ય દ્વારા જ કાયાકારપરિણામ જન્ય છે, એમ માનવું યોગ્ય જણાય છે. ૦ (૨૯૦) પરલોક ગમનાગમન કરતા આત્માની સિદ્ધિ છે. ચાર્વાકઃ- પ્રત્યક્ષ સિવાય અન્ય કોઈ પ્રમાણ જ નથી અને પ્રત્યક્ષ દ્વારા પરલોકમાં જતો અથવા આવતો કોઈપણ ચૈતન્યવાનું જીવ દેખાતો નથી. માટે ચૈતન્યના કારણરૂપે દેખાતા એવા ભૂતો જ સ્વીકારવા યોગ્ય છે. જેનઃ- માત્ર પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે, એ વાતનું પહેલા ખંડન કરીને, પ્રમાણાન્તર છે તેનું સ્થાપન કરેલ છે. તથા ઘણા અનુમાનો પરલોકમાં ગમનાગમન કરનારા એવા જીવની સિદ્ધિ કરે છે. તે આ પ્રમાણેઃ- તવર્નાતવનિર્ચ માઘસ્તનામનીષ: પૂર્વામિનીષપૂર્વઃ, મનીષત્ની તે જ દિવસે જન્મેલા બાળકને સ્તનપાન કરવાની ઈચ્છા થાય છે. તે પહેલાની ઈચ્છાપૂર્વક છે, કારણ કે –શાસ્ત્રસંનો— (189) "स च विवृत्तिमान् परलोकयायी। तत्र चानुमानमिदम् - तदहर्जातबालकस्याद्यस्तन्याभिलाषः पूर्वाभिलाषपूर्वकः, अभिलाषत्वात्, द्वितीयदिनाद्यस्तनाभिलाषवत्। तदिदमनुमानमाद्यस्तनाभिलाषस्याभिलाषान्तरपूर्वकत्वमनुमापयदर्थापत्त्या परलोकगामिनं जीवमाक्षिपति, तज्जन्मन्यभिलाषान्तराभावादिति ચિતમ /" - ૧૯. સમુ. ટી./. इति शम Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy