SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २९ રૂ૦રૂ @ यदुत नीलमुत्पलं सुगन्धि कोमलमिति, न तु तद्धर्मिगतधर्मान्तरग्रहणनिराकरणयोराद्रियन्ते, अनर्थित्वात्, तावतैव विवक्षितव्यवहारपरिसमाप्तेः । न च तद्वचनानामलीकता, शेषधर्मान्तरप्रतिक्षेपाभावात्, तत्प्रतिक्षेपकारिणामेवालीकत्वात् । परः सर्वं वचनं सावधारणमिति न्यायात् तेषामपि शेषधर्मतिरस्कारित्वसिद्धर्भवन्नीत्यालीकतापद्यते इति चेत्, न, अवधारणस्य तदसंभवमात्रव्यवच्छेदे व्यापारात् । अनेकपुरुषसंपूर्णे सदसि द्वारादौ स्थितस्य किमत्र देवदत्तः समस्ति नास्तीति वा दोलायमानबुद्धेः केनचिदभिधीयते-यथा देवदत्तोऽस्तीति । अत्र यद्यप्युपन्यस्तपदद्वयस्य सावधारणता गम्यते, अन्यथा तदुच्चारणवैयर्थ्यप्रसङ्गात्, तथाप्यवधारणं तदसंभवमात्रं व्यवच्छिनत्ति, न शेषपुरुषान्तराणि । नापि पररूपेण नास्तित्वम्, ३९७तदव्यवच्छेदाभिप्रायेण प्रस्तुतवाक्यप्रयोगात्, प्रयोक्तुरभिप्रायादिसापेक्षतयैव ध्वनेः –૦નાયરશ્મિ – નિરાકરણ અથવા ગ્રહણ માટે આદર કરતા નથી, કારણ કે અન્ય અંશોને આશ્રયીને તેમને કોઈ પ્રયોજન, અપેક્ષા જ નથી. જેટલા ધર્મોનો તેમને સ્વીકાર કર્યો છે, તેના દ્વારા જ તેમને ઇચ્છિત એવા વ્યવહારની સિદ્ધિ થઈ જાય છે. લૌકિક પુરુષો વડે બોલાયેલા વચનો ખોટા નથી, કારણ કે ધર્મીમાં વિદ્યમાન અન્ય ધર્મોનું તે ખંડન કરતા નથી. જો તે ધર્માન્તરોને ખંડન કરનાર હોય તો પછી તેના વચનો ખોટા કહેવાય છે. શંકા - "સર્વ વાવયં સાવધારણમ્" આ ન્યાયથી જગતમાં જેટલા પણ વાક્યો હોય તે અવધારણ પૂર્વક જ હોય. કદાચ અવધારણ બોલાયેલ ન હોય તો પણ તેના જાણકાર વ્યક્તિ સમજી લે છે. હવે જો અવધારણ સહિત જ વાક્ય હોય તો પછી લૌકિક વાક્યો પણ શેષ ધર્મોને તિરસ્કાર કરવામાં પ્રવણ હોવાના કારણે, ખોટા જે ઠરશે ને ? સમાધાન - આ શંકા ત્યાં સુધી જ રહી શકે છે જ્યાં સુધી તેના ઉપર કુઠારાઘાત ન પડે. આ અવધારણનો પ્રયોગ વિશેષણ, વિશેષ્ય અને ક્રિયાપદની સાથે કરતા અનુક્રમે અયોગ, અન્યયોગ, અને અત્યન્તાયોગને જણાવે છે તે પૂર્વે પહેલી ગાથામાં સંખ્યા નિરૂપણ વખતે જણાવ્યું હતું. તેથી અવધારણનો પ્રયોગ તેના અસંભવનો વ્યવચ્છેદ કરવા માટે વપરાય છે. દા.ત. એક મોટો હોલ અનેક પુરુષોથી ભરેલો છે. ત્યાં દરવાજા પાસે ઉભેલા માણસને શંકા થઈ કે શું અહીં દેવદત્ત છે કે નહીં ? ત્યારે અંદર રહેલા કોઈ માણસે કહ્યું કે “અહીં દેવદત્ત છે' - દેવદત્ત છે, આ ઉપન્યાસ કરાયેલ બે પદરૂપ વાક્ય તે સાવધારણ છે એમ જણાય છે. જો અવધારણ સહિત માનવામાં ન આવે તો તેનું ઉચ્ચારણ કરવું વ્યર્થ થઈ જશે, કારણ કે કોઈ નિર્ણય કરાવી શકશે નહીં. અહીં અવધારણ હોવા છતાં -अर्थसंप्रेक्षण(३९७) तद्व्यवच्छेदाभिप्रायेणेति । तस्य देवदत्तादेरसंभवमात्रस्य व्यवच्छेदाभिप्रायेण, देवदत्तोऽस्तीति वाक्यस्योच्चारणात् । 'अप्रयोगाद्' इति तु पाठे किमित्यवधारणम् । शेषपुरुषान्तराणि पररूपेण नास्तित्वं च न व्यवच्छिनत्ति इत्याह Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy