SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬. तत् परमार्थाभिधायि, विशिष्टार्थदर्शकमित्यर्थः । ततः तत्त्वग्राहितयोत्पन्नम् प्रकृतवाक्यप्रतिपाद्यार्थादानशीलतया लब्धात्मसत्ताकं यन्मानं तच्छाब्दमिति प्रकीर्तितम् उपवर्णितं पूर्वाचार्यैरिति संबन्धः । न्यायावतार श्लो० ८ १३१. तत्र दृष्टेष्टाव्याहताद् इत्यनेन कुतीर्थिकवचसां लौकिकविप्रतारकोक्तीनां च शाब्दतां निरस्यति, प्रमाणबाधितत्वात् । वाक्यात् इत्यमुना तु वाक्यस्यैव नियतार्थदर्शकत्वात् ∞ન્યાયરશ્મિ ૦ વાસ્તવિક એવો અર્થ = પદાર્થ. અને આ અકૃત્રિમ અર્થ પણ પુરુષોપયોગી અને શક્યાનુષ્ઠાન ( જે થઈ શકે એવો) હોવો જોઈએ. - તેથી મડદાને માલીશ કરવી.. વગેરે જે અર્થો પુરુષને ઉપયોગી નથી, તે શક્ય હોવા છતાં ‘પરમાર્થ’ નથી અને સાપના માથે રહેલ વિષહર મણિનો અલંકાર બનાવવો તે ઉપયોગી હોવા છતાં અશક્ય પ્રાયઃ હોવાથી ‘પરમાર્થ’ નથી. અથવા ટીકામાં મૂકેલ વા શબ્દ વિકલ્પાર્થ છે. તેથી પરમ = અકૃત્રિમ નો અર્થ થશે - પુરુષોપયોગી તે અકૃત્રિમ અથવા શક્યાનુષ્ઠાન તે અકૃત્રિમ. હવે આવો અર્થ કર્યા પછી કોઈ શંકા કરે કે સર્પમણિની જેમ પુરુષોપયોગી હોય અને શક્યાનુષ્ઠાન ન હોય તો ? તો કહે છે, જે અશક્ય છે, તે પરમાર્થથી પુરુષોપયોગી જ નથી. અને કોઈ શંકા કરે કે શવોહર્તનની જેમ શક્યાનુષ્ઠાન હોય પણ પુરુષોપયોગી ન હોય તો ? તો કહે છે – તેવું કાર્ય પુરુષના ધર્મવાળો કોઈ કરી જ ન શકે એટલે અશક્ય જ છે, તેથી પરમાર્થ નથી. આવા અકૃત્રિમ અર્થને કહેનારા વાક્યથી તત્ત્વગ્રાહિતયા ઉત્પન્ન થયેલું, એટલે વાક્ય દ્વારા જે અર્થનું પ્રતિપાદન થાય છે તે જ અર્થનું સમ્યક્તયા ગ્રહણ કરવારૂપે જે પ્રમાણ ઉત્પન્ન થાય છે, તેને ‘શાબ્દપ્રમાણ’ રૂપે પૂર્વાચાર્યોએ કહ્યું છે. તે શાબ્દપ્રમાણનું સંપૂર્ણ લક્ષણ આ થાય છે – “જે વાક્યનો અર્થ દૃષ્ટ+ઈષ્ટબાધિત ન હોય, જે વાક્ય શક્યાનુષ્ઠાન+પુરુષોપયોગી એવા પરમાર્થનું પ્રતિપાદક હોય, એવા વાક્યથી પ્રતિપાદિત અર્થનું ગ્રહણ કરવા રૂપે ઉત્પન્ન થયેલ જ્ઞાન ‘શાબ્દપ્રમાણ’ સ્વરૂપ બને છે.” -0 O શાબ્દ પ્રમાણના લક્ષણનું પદકૃત્ય ૦ (૧૩૧) ‘વૃષ્ટાવ્યા તાત્’ એ પદથી કુતીર્થિકોના વચનોનો અને લોકિક વિપ્રતારક (ઠગનારા) વ્યક્તિના વચનોનો, શાબ્દ પ્રમાણમાંથી વ્યવચ્છેદ થયો, કારણ કે તે બધા વચનો દ્રષ્ટ-ઈષ્ટથી બાધિત હોવાના કારણે શાબ્દ પ્રમાણ રૂપ નથી. ‘વાવ્યાત્’ એ પદથી એમ સૂચિત થાય છે, કે વાક્ય જ નિયત અર્થનો દર્શક હોવાથી વાક્યમાં અર્થસંપ્રેક્ષ– प्रतिक्षेपः । विकल्पार्थो वाशब्दः, तदयमर्थः- पुरुषोपयोगी शक्यानुष्ठानो वा अर्थोऽकृत्रिम इत्युच्यते । अशक्यानुष्ठानस्य तक्षकालंकारादेः परमार्थतः पुरुषानुपयोगित्वात्; पुरुषानुपयोगिनश्च मृतकोद्वर्तनादेस्तत्त्वतः पुरुषधर्मवद्भिर्विधातुमशक्यत्वादिति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy