SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार 10 पररूपेभ्यो व्यावर्तनक्षमोऽसाधारणधर्मः । लक्ष्यते परिच्छिद्यते विजातीयेभ्यो व्यावृत्तं लक्ष्यं येन तल्लक्षणमित्युच्यते । तच्चेह द्वये प्रत्याय्याः स्वदर्शनानुरक्तान्तःकरणास्तीर्थान्तरीया विप्रतिपन्नाः, तथा मुग्धबुद्धयो °लौकिका अव्युत्पन्नाश्चेति । ततश्च यदादौ विप्रतिपन्नान् प्रति लक्षणं तदैवं लक्ष्यलक्षणभावो द्रष्टव्यः । यदिदं भवतामस्माकं च प्रमाणमिति प्रसिद्धम्, तत्स्वपराभासि ज्ञानं बाधविवर्जितं मन्तव्यम्; प्रसिद्धं प्रमाणमनूद्याप्रसिद्ध स्वपराभासित्वादि विधीयते । २४. यदा तु अव्युत्पन्नमतीन् प्रतीदं लक्षणम्, तदा प्रतिप्राणि स्वपरप्रकाशिनो ज्ञानस्य –૦નાયરશ્મિ – પરરૂપથી વ્યાવૃત્ત કરવામાં સમર્થ - આ વસ્તુ પરથી જુદી છે, એમ બતાવવા સમર્થ - વસ્તુનો જે અસાધારણ ધર્મ હોય, તેને “લક્ષણ' કહેવાય છે. જેને પ્રમાણનું લક્ષણ જણાવવાનું છે, તે જીવો બે પ્રકારના છે - (૧) એક તો તે જીવો કે જેઓનું અંતઃકરણ પોત-પોતાના દર્શનના અનુરાગથી (યુક્તિ વગરની માત્ર રાગાંધતાથી) કલુષિત થઈ ગયું છે અને કુમાન્યતાના આગ્રહથી જે જીવો માત્ર ભ્રમમાં રાચે છે, અને (૨) બીજા તે જીવો કે જેઓ મુગ્ધ બુદ્ધિવાળા અને અવ્યુત્પન્ન છે, અર્થાત્ જેઓને પ્રમાણનો અર્થ ખબર જ નથી, તેવા લૌકિક જીવો. નિયમ - જે પ્રસિદ્ધ હોય તે જ લક્ષ્ય-ઉદ્દેશ્ય બને છે, અપ્રસિદ્ધ નહીં, અને જે અપ્રસિદ્ધ હોય તે જ લક્ષણ - વિધેય બને છે, પ્રસિદ્ધ નહીં - આ નિયમના આધારે - (૧) જ્યારે વિપ્રતિપન્ન જીવોને પ્રમાણનું લક્ષણ જણાવવું હોય, ત્યારે પ્રમાણને લક્ષ્ય બનાવવું, કારણ કે વિપ્રતિપન્ન જીવોને પ્રમાણ તો પ્રસિદ્ધ જ છે અને જે સિદ્ધ હોય તે લક્ષ્ય બને. અને સ્વપરામારતી જ્ઞાને વાવિવર્જિતમ્' એને લક્ષણ બનાવવું, કારણ કે વિપ્રતિપન્ન જીવોને હજું પ્રમાણનું લક્ષણ અપ્રસિદ્ધ છે અને જે અસિદ્ધ હોય તે લક્ષણ બને. તેથી વિપ્રતિપન્ન જીવોને પ્રમાણનું લક્ષણ જણાવવું હોય તો પ્રસ્તુત શ્લોકનો અર્થ આ પ્રમાણે કરવો – જે પ્રમાણતત્ત્વ તમારા અને અમારા (જૈનદર્શન) વચ્ચે પ્રસિદ્ધ છે, તે પ્રમાણ સ્વ-પરનો પ્રકાશક અને બાધાથી રહિત એવું જ્ઞાન છે – આ પ્રમાણે પ્રસિદ્ધનું કથન અને અપ્રસિદ્ધનું વિધાન કરીને, લક્ષ્ય-લક્ષણભાવ બનાવવો. (૨૪) (૨) જ્યારે અવ્યુત્પન્ન – મૂઢ જીવોને પ્રમાણનું લક્ષણ જણાવવું હોય ત્યારે “સ્વપરામારી. જ્ઞાને વાધ વિવર્તીત એને લક્ષ્ય બનાવવું, કારણ કે તે દરેક વ્યક્તિને પ્રસિદ્ધ છે – જો એવું જ્ઞાન સર્વને સિદ્ધ નહીં માનો તો પ્રતિનિયત વ્યવહારોનો ઉચ્છેદ થઈ જશે. ભાવ એ છે કે દરેક વ્યક્તિને સ્વ અને પરનું પ્રકાશક, બાધરહિત એવું જ્ઞાન થાય છે, એવી ખબર છે, તો જ તે વ્યવહાર કરી શકે. – અર્થસપ્રેક્ષM૦– (३९) तीर्थान्तरीयेत्यादि । तीर्यते भवाब्धिरनेनेति तीर्थं द्वादशाङ्गं तदाधारो वा संघः, तस्मादन्यत्तीर्थान्तरं तत्र भवास्तीर्थान्तरीयाः । (४०) लौकिका इति । लोके भवा अध्यात्मादेराकृतिगणत्वात् "ગથ્યાત્મિફે" રૂતિ ષિષ્ઠમ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy