SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ) न्यायावतार - श्लो. ११ इति । तदयुक्तम्, निर्विकल्पकाध्यक्षापोहेन व्यवसायरूपस्य प्रत्यक्षस्य प्रागेव साधितत्वात्, तद्गोचरस्य कथंचिद् विकल्पगम्यत्वेन शब्दप्रतिपाद्यत्वात् । तद्यथा अनुमानप्रतीतोऽर्थः परस्मै प्रतिपाद्यमानो वचनरूपापन्नः परार्थमनुमानम्, तथा प्रत्यक्षप्रतीतोऽपि परार्थं प्रत्यक्षम्, परप्रत्यायनस्य तुल्यत्वाद्, वचनव्यापारस्यैव भेदात् ।। __ १४०. तथा हि-अनुमानप्रतीतं प्रत्याययन्नैवं वचनयति-अग्निरत्र, धूमात्, यत्र यत्र धूमस्तत्र –૦નાયરશ્મિ - બીજાને પ્રતીતિ કરાવે છે – એમ પ્રત્યક્ષ-અનુમાન બંનેમાં શ્રોતાને પ્રતીતિ કરાવવાનું પ્રયોજન રહ્યું છે. એથી બંને સમાન રીતે પરાર્થ છે. પ્રત્યક્ષપ્રતીત વિષયની પ્રતીતિ પરને કઈ રીતે કરાવાય? તેનો અભિપ્રાય અમે આ રીતે આપીએ છીએ – બૌદ્ધ જે કહ્યું હતું કે “પ્રત્યક્ષનો વિષય બીજાને ન કહી શકાય' - તે કથન બરાબર નથી, કારણ કે તમે માનેલ નિર્વિકલ્પ પ્રત્યક્ષનું નિરાકરણ કરીને સવિકલ્પ પ્રત્યક્ષની વાસ્તવિકતા અમે પહેલા જ સિદ્ધ કરી અને વ્યવસાયરૂપ પ્રત્યક્ષનો વિષય કથંચિત્ વિકલ્પગમ્ય હોવાથી, તેમાં શબ્દપ્રતિપાદ્યતા રહેલી છે. તદ્ = તસ્માતું યથા = જે રીતે અનુમાનપ્રતીત અર્થ, જ્યારે બીજાને પ્રતિપાદન કરાવવામાં આવે ત્યારે તે (અનુમાન) વચનરૂપતાને પ્રાપ્ત કરીને પરાર્થરૂપ બને છે, તે રીતે પ્રત્યક્ષપ્રતીત અર્થ પણ, જ્યારે બીજાને પ્રતિપાદન કરાવવામાં આવે ત્યારે તે (પ્રત્યક્ષ) પણ વચનરૂપતાને પ્રાપ્ત કરીને પરાર્થરૂપ કેમ ન બને ? બને જ. આમ પરપ્રત્યાયકતા તો બંનેમાં તુલ્ય છે. હા! બંનેના વચનપ્રયોગમાં યદ્યપિ ફરક છે, પણ એ ફરક પરાર્થતાની હાનિકારક તો નથી જ. બંનેના વચનપ્રયોગનો ફેરફાર આ રીતે છે – (૧૪૦) (૧) અનુમાનમાં પરપ્રતીતિ આ રીતે કરાવાય છે – “અહીં અગ્નિ છે, કારણ કે અહીં ધૂમ છે. જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં બધે અગ્નિ અવશ્ય હોય છે, જેમકે રસોડા વગેરેમાં અથવા વૈધર્મથી -જ્યાં અગ્નિ ન હોય ત્યાં કદી ધૂમ ન હોય, જેમકે તળાવ વગેરેમાં - આમ સામેવાળાને ધૂમ-અગ્નિનો –શાસ્ત્રસંતોस्वप्रतीतार्थमात्रस्य वचनेऽध्यक्षविन्न तु।। न च वचनमात्रादध्यक्षं परस्योदेति। ननु ‘पश्य मृगो धावति' इति दृश्यते दर्शनोदयः। न। तत्राप्यनुमानस्यानन्तरत्वात्। तथाहि - तदर्थोन्मुखतायां स पश्यत्येवं नियुज्यते। मया प्रतीतमेतच्च सामर्थ्यात्प्रतिपादितम् ।। 'अभिमुखीभव मृगदर्शने' इति नियोगवचनमेतत् । अभिमुखीभावश्च यथा मम तथा तवापि तत एवमभिमुखीभवने हेतुनां व्यापार इति स्मरन् प्रवर्तत इति अनुमानमेव ।" - प्र.वा.अलं.पृ.५३४। (115) "प्रत्यक्षेनाप्यनुमानेनेव प्रसिद्धार्थप्रकाशनात् स्वप्रतीतप्रमेयप्रत्यायकत्वात् परार्थत्वं प्रतिपाद्यप्रयोजनत्वम्, द्वयोरपि प्रत्यक्षानुमानयोः तुल्यकारणत्वात् ।" - न्या.हा. "प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायिवचनं परार्थं प्रत्यक्षम् परप्रत्यक्षहेतुत्वात् ।।" -प्रमाणन.३/२६, ચા.રત્ના.પૃ.૬૬૭/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy