SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬૧ न्यायावतार - श्लो. २५ शौद्धोदनेः सकाशादसर्वज्ञतानाप्ततालक्षणस्य साध्यस्य व्यावृत्तिः संदिग्धेति संदिग्धसाध्यव्यतिरेकित्वमिति। 'संदिग्धसाधनव्यतिरेको यथा-अनादेयवाक्यः कश्चिद् विवक्षितः पुरुषः रागादिमत्त्वादिति । अत्र वैधर्म्यदृष्टान्तः- यः पुनरादेयवाक्यो न स रागादिमान्, तद्यथा सुगत इति । यद्यपि तदर्शनानुरक्तान्तःकरणानां सुगतस्यादेयवचनता सिद्धिसौधमध्यारूढा, तथापि रागादिमत्त्वाभावस्तत्प्रतिपादकप्रमाणवैधुर्यात् संदेहगोचरचारितामनुभवति, अतः सुगताद् रागादिमत्ताव्यावृत्तिसंशयात् संदिग्धसाधनव्यतिरेकित्वमिति । 'संदिग्धसाध्यसाधनव्यतिरेको यथा-न वीतरागाः कपिलादयः करुणास्पदेष्वप्यकरुणापरीतचित्ततयादत्तनिजकमांसशकलत्वादिति। अत्र वैधर्म्यदृष्टान्तः-ये पुनर्वीतरागास्ते करुणापरीतचित्ततया दत्तनिजमांसशकलाः, तद्यथा बोधिसत्त्वा इति । अत्र साध्यसाधनधर्मयोर्बोधिसत्त्वेभ्यो व्यावृत्तिः संदिग्धा, तत्प्रतिपादितप्रमाणवैकल्याद् न ज्ञायते किं ते रागादिमन्तः उत वीतरागाः, तथानुकम्प्येषु किं स्वपिशितखण्डानि दत्तवन्तो नेति वा, अतः संदिग्धसाध्यसाधनव्यतिरेकित्वमिति । –૦નાયરશ્મિ - સંદિગ્ધસાધ્યવ્યતિરેકી દોષ રહેલો છે. (૫) સંદિગ્ધસાધનવ્યતિરેકઃ- જે દૃષ્ટાંતમાં હેતુનો અભાવ સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધસાધન વ્યતિરેકદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. દ્િ વિક્ષિતઃ પુરુષ:, નાયવાર્ય , રાતિમસ્વીતા આ અનુમાનમાં વૈધર્મ દૃષ્ટાંત આ પ્રમાણે થશે - જેના વચન ગ્રહણ કરવા યોગ્ય હોય, તે રાગાદિવાળા નથી હોતો, યથા સુગત (બુદ્ધ). અહીં સુગતરૂપ વૈધર્મ દૃષ્ટાંતમાં યદ્યપિ તેના દર્શનથી અનુરક્ત થયેલું છે અંતઃકરણ જેમનું એવો જીવોને, સુગતના વચનમાં આદેયતાની સિદ્ધિ નિબંધ રૂપે થઈ જશે, તો પણ તેમનામાં રાગાદિમત્તાનો અભાવ છે, તેનું પ્રતિપાદન કરનાર કોઈપણ પ્રમાણ ન હોવાના કારણે, તેમનામાં રાગાદિમત્તાનો અભાવ છે કે નહીં.? તે તો સંશયનો જ વિષય બને. તેથી સુગતમાં રાગાદિમત્તાની વ્યાવૃત્તિ સંદિગ્ધ હોવાથી સંદિગ્ધસાધનવ્યતિરેક દૃષ્ટાંતાભાસ કહેવાય છે. (૯) સંદિગ્ધસાધ્ય સાધન વ્યતિરેક- જે દૃષ્ટાંતમાં સાધ્ય અને સાધન બન્નેનો અભાવ સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધસાધ્યસાધનવ્યતિરેકી કહેવાય છે. દા.ત. પિનવિયઃ સ વીતરા IT, UTસ્પષ્યJવાપરીતરિતયાત્તનિ નવમાંશવત્વીા આ અનુમાનમાં વૈધર્મેદ્રષ્ટાંત આ પ્રમાણે થશે:જે વીતરાગ હોય, તે કરૂણાપાત્ર એવા જીવોમાં, કરૂણાથી વ્યાપ્ત ચિત્તવાળા હોવાથી પોતાનો માંસનો ટુકડો આપ્યો છે, યથા બોધિસત્વ (બુદ્ધ). અહીં બોધિસત્ત્વ રૂપ દૃષ્ટાંતમાં, સાધ્ય-સાધનનો અભાવ સંદિગ્ધ છે, કેમ કે બોધિસત્ત્વ તે રાગાદિવાળા છે કે વીતરાગ છે ? અને અનુકંપાપાત્ર જીવોને પોતાનો માંસનો ટુકડો આપ્યો છે કે નહીં ? તેને સિદ્ધ કરનારું કોઈ પણ પ્રમાણ મળતું નથી. તેથી આ સંદિગ્ધસાધ્યસાધનવ્યતિરેક દૃષ્ટાંતાભાસ થાય છે. આમ વૈધર્મેદ્રષ્ટાંતાભાસ છ પ્રકારના છે તે સિદ્ધ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy