SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ 39 ) न्यायावतार - श्लो. ३० नीति, अपि तु तत्समुदायाभिप्रायप्रवृत्तमविकलवस्तुनिवेदकमिति दर्शयन्नाह 18'નાનામેનિઝાનાં પ્રવૃત્તેિ શ્રુતાત્મન ! संपूर्णार्थविनिश्चायि स्याद्वादश्रुतमुच्यते ।। ३० ।। इह त्रिविधं श्रुतम्, तद्यथा-मिथ्याश्रुतम्, नयश्रुतम्, स्याद्वादश्रुतम् । तत्र श्रूयते इति श्रुतमागमः, मिथ्या अलीकं श्रुतं मिथ्याश्रुतम्, तच्च दुर्नयाभिप्रायप्रवृत्ततीर्थिकसंबन्धि, निर्गोचरत्वात् । तथा नयैर्हेतुभूतैः श्रुतं नयश्रुतम्, एतच्चार्हदागमान्तर्गतमेव, एकनयाभिप्रायप्रतिबद्धं, यथा –૦નાયરશ્મિ – શ્લોકાર્થ – એક એક ધર્મોને ગ્રહણ કરવામાં લીન એવા નયોની શ્રુત-આગમના માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. જે સંપૂર્ણ વસ્તુને નિશ્ચય કરાવે છે તેને સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. (૩૦) વિવેચન - જે સંભળાય તે શ્રુત એટલે આગમ.આ શ્રુત ત્રણ પ્રકારના છે (૧) મિથ્યાશ્રુત, (૨) નયકૃત, (૩) સ્યાદ્વાદશ્રુત મિથ્યા એટલે ખોટું, ખોટું શ્રત હોય તે મિથ્યાશ્રુત કહેવાય છે. આ દુર્નયના અભિપ્રાયોથી પ્રવૃત્ત થયેલા દર્શનોને આશ્રયીને જાણવું, કારણ કે તેમને સ્વીકૃત કરેલ આગમનો (વચનનો) યથાવસ્થિત કોઈ વિષય નથી. કારણભૂત એવા નયો વડે જે શ્રુત પ્રગટ થયું, તે નયશ્રુત કહેવાય છે. જે કોઈપણ એક નયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ છે, તે અરિહંત પરમાત્માના આગમની અંતર્ગત જ છે, કારણ કે સર્વ નયના સમુદાય રૂપ જ અરિહંત પરમાત્માના આગમ છે, જેમકે "પપુષ્પન્ને નેરા વિસ્ત" વર્તમાન કાળમાં ઉત્પન્ન થયેલો નારકી નાશ પામે છે, કારણ કે ઋજુસૂત્રનયના અભિપ્રાયથી ક્ષણિકતાનો સંભવ પણ છે જ. અહીં કદાચ કોઈ એમ કહે કે 9 નારકીઓનું જઘન્ય આયુષ્ય તો દશ હજાર વર્ષ પ્રમાણ કહેવાયેલું છે, તો પછી તે એક જ ક્ષણમાં કેવી રીતે નાશ પામી જાય. પરંતુ તમે આનો ભાવાર્થ સમજ્યા નથી. ઋજુસૂત્રનયના અભિપ્રાયથી જે સમયે નારકી ઉત્પન્ન થયો તે સમયે તે નારકીની સંપૂર્ણ આયુષ્ય સ્થિતિ હતી, પ્રથમ સમયે જે પર્યાયવિશિષ્ટ દ્રવ્ય હતું, તે જ નારકીને ઉત્પત્તિના બીજા સમયે એક સમય ન્યૂન સંપૂર્ણ સ્થિતિ સ્વરૂપ થાય છે. પર્યાય બીજા સમયે બદલાય છે. તેથી દ્રવ્ય પણ કથંચિત્ બદલાય છે. આમ ક્ષણિકતા સ્પષ્ટ રહેલી છે. — –શાસ્ત્રસંતો – (181) "ઉપયો કૃતજી ચોક્કવિનયસંજ્ઞતી / ચાકૂતિ સત્તાવેણો નય વિસંથા* - નથી. શ. ફરી "તલુજી-ઉપયોગો કૃતસ્ય તો પ્રમાણનયમેવતઃ " સિદ્ધિવિ. ટી. પૃ. ૪ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy