SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Q.३३० न्यायावतार 10 ४२ साक्षात्कृतकतिचिन्निजपर्यायानुमितानाद्यनन्तकालभाविनिजानन्तपर्यायविवर्तः प्रमाणप्रतिष्ठितः पारमार्थिको जीवः ४२९सकलनयप्रमाणव्यापकः प्रमातेति स्थितम् ।। ३१ ।। २९१. सांप्रतं पर्यन्तश्लोकेन प्रकरणार्थमुपसंहरन्नाह प्रमाणादिव्यवस्थेयमनादिनिधनात्मिका । सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिता ।। ३२ ।। -न्यायश्मिઉત્પન્ન કરે છે, તેમ આ વિવાદના સ્થાનભૂત એવો આત્મા પણ પર્યાયાન્તરને ઉત્પન્ન કરવો જ જોઈએ. જો પર્યાયાન્તરને ઉત્પન્ન ન કરે તો પછી તેને અવસ્તુ માનવાની આપત્તિ આવશે. પર્યાય તે પર્યાયવાનું થી ભિન્ન નથી, તેથી વસ્તુ જ વસ્તુ અન્તરથી જન્ય પણ છે અને વસ્તુ અન્તરની જનિકા પણ છે, એમ નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. આવો જે નિશ્ચિત કરાયેલો પ્રમાતા પ્રમાણથી પ્રતિષ્ઠિત છે, પારમાર્થિક છે અને સકલ પ્રમાણ અને નયમાં વ્યાપક છે, કારણ કે આત્મા જ્ઞાનરૂપ છે અને નય તથા પ્રમાણ જ્ઞાનના વિશેષ સ્વરૂપ જ છે, તેથી જેમ વૃક્ષત્વનું વિશેષ સ્વરૂપ શિંશપા વૃક્ષત્વ સામાન્યને વ્યાપ્ય હોય છે, તેમ જ્ઞાન વિશેષાત્મક નય અને પ્રમાણે તે પણ સામાન્ય એવા જ્ઞાન સ્વરૂપ આત્માને વ્યાપ્ય છે. તેથી આત્મા તે નય-પ્રમાણનો વ્યાપક છે એમ સિદ્ધ થયું. આમ ઉપરોક્ત સર્વ વિશેષણોથી વિશિષ્ટ એવો પ્રમાતા छ म सिद्धान्त, नी थयो. (३२) ૦ પ્રમાણાદિની વ્યવસ્થા અનાદિકાલીન છે ૦. (૨૯૧) હવે આ ગ્રંથના અંતિમ શ્લોક વડે આ પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતા જણાવે છે. લોકાર્થઃ- આ પ્રમાણાદિ તત્ત્વોની વ્યવસ્થા અનાદિ- અનંતકાલીન છે અને સર્વ વ્યવહારી પુરુષોને સામાન્ય રૂપે ખબર છે, છતાં પણ અમારા વડે અહીં કહેવાયેલી છે. (૩૨) -अर्थसंप्रेक्षण(४२८) साक्षादित्यादि । स्वसंवेदनप्रत्यक्षीकृतैः सत्त्वप्रमेयत्वद्रव्यत्वचिद्रूपत्वादिभिः कतिपयैः स्वपर्यायैरनुमितोऽनाद्यनन्तकालभाविनामात्मीयानन्तपर्यायाणां व्यावृत्तः परिणामो यस्य जीवस्य स तथा । तथा हि-वर्तमानात्मपर्यायास्तदात्मपर्यायान्तरपूर्वकाः, तान् विना तदनुपपत्तेः, यद्विना यन्नोपपद्यते तत् तत्पूर्वकम् यथा बीजमन्तरेणानुत्पद्यमानोऽकुरो बीजपूर्वः, नोत्पद्यन्ते च पूर्वपर्यायान्तरेण वर्तमानपर्यायाः, अतस्तेऽपि तत्पर्वकाः । निर्हेतकत्वप्रसङगो विपर्यये बाधकं प्रमाणम | एवं वर्तमानाः पर्यायाः पर्यायान्तरजनकाः, वस्तुत्वात्, यद् वस्तु तत् पर्यायान्तरस्य जनकम्, यथा घटः कपालानाम्, वस्तूनि च विवादाध्यासिताः, तस्मात् पर्यायान्तरजनकाः । अत्राप्यवस्तुत्वप्रसङ्गो विपर्यये बाधकः, पर्यायाणां च पर्यायिणोऽभिन्नत्वात् वस्तु वस्त्वन्तरस्य जन्यं जनकं चेत्युक्तं भवति । (४२९) सकलनयप्रमाणव्यापक इति । ज्ञातुराशयात्मानो (नीयमाना) नयाः, प्रमाणानि प्रागभिहितस्वरूपाणि, ततः सकलशब्देन विशेषणसमासे तेषां व्यापकः वृक्षत्वमिव शिंशपात्वस्य । अयमभिप्रायः-आत्मा हि ज्ञानरूपो नयप्रमाणे तु ज्ञानविशेषरूपे, ततो यथा वृक्षत्वविशेषः शिंशपात्वं वृक्षत्वसामान्येन व्याप्यते, एवं ज्ञानविशेषात्मके नयप्रमाणे सामान्यज्ञानरूपेणात्मना व्याप्येते इति ।। ३१ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy