SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ न्यायावतार इत्यर्थः । सा स्याद् भवेत् । केषामित्याह- व्यामूळे विपरीतग्रहग्रस्तं विचित्ततां गतं मनोऽन्तःकरणं येषां ते तथा तेषाम् । इहेति लोके । तदयं तात्पर्यार्थः-यद्यनादिप्रसिद्ध प्रमाणलक्षणं प्रति केचिदपि न व्यामुह्येयुस्तदा यद् भवद्भिः प्रागुदग्राहि निरर्थकं प्रमाणलक्षणाभिधानमिति, तत् युक्तमेव स्यात् । न चैतदेवम्, तत्र व्यामूढानां दर्शनात् । ७९. १२९एतेन यददायि दूषणं प्रमाणलक्षणमनिश्चितं निश्चितं वा अभिधीयेत इत्यादि तदपि १३°सिद्धसाध्यतामध्यप्रतिबद्धत्वान्न बाधाविधायि अस्माकमिति मन्तव्यम् | ८०. व्यामूढमनसोऽपि प्रति प्रमाणलक्षणप्रकाशने तल्लगतीति चेत्, न, स्वसंवेदनसिद्धस्य –૦જાયરશ્મિ – તેમના આ વ્યામોહની નિવૃત્તિ – સમ્યગૂ લક્ષણને જાણીને વ્યામોહનો નાશ કરવો, એ જ પ્રમાણલક્ષણાભિધાનનું પ્રયોજન છે. તાત્પર્ય - અનાદિકાળથી ચાલતા પ્રમાણના સ્વરૂપ અંગે, જો કોઈ વ્યામૂઢ જ ન હોત, એટલે પ્રમાણના યથાર્થ સ્વરૂપને વાસ્તવિક રૂપે જાણી લેત, તો પૂર્વપક્ષી વડે કહેવાયેલ – ‘પ્રમાણ અને પ્રમાણકૃત વ્યવહાર પ્રસિદ્ધ જ હોય, તો પ્રમાણના લક્ષણને કહેવાનું પ્રયોજન શું ? ઈત્યાદિ' - કથન યોગ્ય હોત, પરંતુ પ્રમાણના યથાર્થ સ્વરૂપને સમજવા અંગે વ્યામોહ પામતા જીવો તો દેખાય છે, તે જીવોના વ્યામોહને દૂર કરવા જ, અમે પ્રમાણલક્ષણનું નિર્વચન કરીએ છીએ. (૭૯) આમ પ્રમાણલક્ષણ સર્વને પ્રસિદ્ધ છે, એવું સ્વીકારવાથી પૂર્વપક્ષી વડે જે દૂષણો અપાયા હતાં કે “પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે કે અનિશ્ચિત.. વિગેરે' - તે દૂષણો અમને બાધક નથી, કારણ કે તેઓનો સમાવેશ સિદ્ધસાધ્યતામાં જ થાય છે, એટલે તેમની વાત સ્વીકારીએ છીએ - અમે નિશ્ચિત એવું લક્ષણ જ કહીએ છીએ. (તે વિકલ્પમાં કહેલા દોષનો ઉદ્ધાર, આગળના પ્રશ્નોત્તરમાં કરે છે.) (૮૦) પ્રશ્નઃ- જે જીવો પ્રમાણ અંગે વ્યામૂઢ છે, તે જીવો પ્રત્યે પ્રમાણ લક્ષણનું પ્રતિપાદન કરતા, પૂર્વોક્ત (પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે કે અનિશ્ચિત... આદિ) દોષો તો આવશે જ ને ? ઉત્તર- ના, કારણ કે પૂર્વપક્ષીએ નિશ્ચિત લક્ષણમાં એવો દોષ આપેલો કે તે નિશ્ચય પ્રમાણથી કે અપ્રમાણથી ? તે પ્રમાણ લક્ષણયુક્ત કે રહિત ? વિગેરે તેનો જવાબ છે કે તે નિશ્ચય વસંવેદનથી જ થયો હોવાથી તેમાં કોઈ દોષ રહેતો નથી. – ૩૫ર્થસંપ્રેક્ષT – (१२९) एतेनेति । व्यामूढमनसः प्रतिलक्षणाभिधानेन । (१३०) सिद्धसाध्यतामध्यप्रतिबद्धत्वादिति । अयमभिप्रायः-यदि न प्रमाणलक्षणमभिधीयतेऽस्माभिस्तदा यदुक्तं-प्रमाणलक्षणमनिश्चितं निश्चितं वाभिधीयेत इत्यादि तत्समस्तमपि दूषणमस्माकं लगेदपि, यदा तु स्वतः सतो व्यवसायरूपत्वात् स्वसंवेदनेन निर्णीतस्य च प्रमाणलक्षणस्य व्यामूढान् प्रति प्रकाशः, कस्तदा दोषावकाशः ? एतच्च व्यामूढमनसोऽपि प्रतीत्यादि पूर्वपक्षमुत्थाप्य स्वत एवातिस्पष्टमाचार्योऽभिधास्यति, ततः स्थितमेतत् न बाधाविधायीति ।। ३ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy