SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાવતાર - શ્તો રૂ ८७ प्रसिद्धानि प्रमाणानि, अन्यथा तत्कृतनिखिलव्यवहारोच्छेदप्रसङ्गात्, तदुच्छेदे च दृष्टहान्याद्यापत्तेः, तथापि केचिद् विततमोहावष्टब्धान्तःकरणास्तत्स्वरूपमनुभवन्तोऽपि न लक्षयन्ति ततस्तानवलोकयतामस्माकं तद्विषये कृपापरीतचेतसां यथावस्थितप्रमाणलक्षणाविर्भावनद्वारेण व्यामोहमेतेषामपसारयाम इति प्रमाणलक्षणाभिधानं प्रति प्रवर्तते चेतः । 49 ७८. तदिदं प्रयोजनम्-” “तद्व्यामोहनिवृत्तिः स्याद् - इति, तस्मिन् प्रमाणलक्षणे व्यामोहो विपरीताभ्युपगमवतां विपर्यासलक्षणैस्तीर्थ्यानां प्रमाणाप्रमाणविवेकविकलानाम्, अनध्यवसायात्मकस्तु मुग्धबुद्धीनां लौकिकानाम्, तस्य निवृत्तिरविपरीतलक्षणावगमादपगम ન્યાયરશ્મિ - શીતત્રાણાદિ સર્વ વ્યવહારોનો, ઉચ્છેદ થઈ જતાં દૃષ્ટહાનિ (જે દેખાય છે તેનો લોપ) વગેરે દોષો આવત. પરંતુ કેટલાક લોકોનું અંતઃકરણ, ગાઢ મોહથી વ્યાપ્ત થઈ ગયું છે, તેથી પ્રમાણના સ્વરૂપનો અનુભવ હોવા છતાં, એને યથાર્થતયા ( જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે) નથી સમજતા - આવા જીવોને જોઈને, એ જીવો ૫૨ કૃપાથી વ્યાપ્ત થયેલું અમારૂં મન ‘પ્રમાણના યથાવસ્થિત લક્ષણને કહેવા દ્વારા, તેમનો વ્યામોહ (વિપરીતગ્રહ) અમે દૂર કરીએ' - એવા આશયથી જ, પ્રમાણનું લક્ષણ કહેવા પ્રેરિત થાય છે. અને માટે જ, પ્રસિદ્ધ એવા પણ પ્રમાણસ્વરૂપને કહેવા, અમે પ્રવૃત્તિ કરીએ છીએ. O પ્રયોજનનું સ્પષ્ટીકરણ O (૭૮) પ્રમાણ લક્ષણનું અભિધાન કરવામાં, મુખ્ય પ્રયોજન છે ‘તવ્યામોહનિવૃત્તિ' એટલે પ્રમાણવિષયક વ્યામોહની નિવૃત્તિ. આ વ્યામોહ બે પ્રકારે થાય છે – (૧) વિપર્યાસસ્વરૂપ, અને (૨) - અનધ્યવસાયસ્વરૂપ. (૧) જે જીવો પ્રમાણ અને અપ્રમાણના વિવેકથી વિકલ છે અને પ્રમાણના સ્વરૂપનો, યથાવસ્થિતરૂપે નહીં પણ વિપરીતરૂપે સ્વીકાર કર્યો છે, તે તીર્થોને (જૈન સિવાયના તીર્થાતરીયોને), પ્રમાણના સ્વરૂપ અંગે વિપર્યાસરૂપ વ્યામોહ છે. (૨) જે જીવો તત્ત્વ સમજતા નથી, તે મુગ્ધબુદ્ધિવાળા લોકિક જીવોને, પ્રમાણના સ્વરૂપ અંગે અનધ્યવસાયરૂપ વ્યામોહ છે. આ બંને પ્રકારના વ્યામોહથી જેઓનું ચિત્ત વિપરીતગ્રહથી ગ્રસ્ત-વિપરિણત બની ગયું છે, -० अर्थसंप्रेक्षण: -0 (१२८) तीर्थ्यानामिति । यद्यपि सम्यक् संसारसागरोत्तरणोपायभूतत्वात् तीर्थं जिनशासनमेवोच्यते, तथापि तीर्थमिव तीर्थम्, तत्र साधवः तीर्थ्याः, साध्वर्थे यः । - શાસ્ત્રસંનો (49) "શાસ્ત્ર મોહનિવર્તનમ્" પ્રમાળવા.૧/૭, "પ્રસંમોહાય ક્ષમ્ " -પ્રમાળવા.૭૭૪ । "તવ્યામોહનિવૃત્તિ: तस्मिन् प्रमाणलक्षणे व्यामोहो विपरीतता भवेत्... व्यामूढानाम्।" -न्या.हा. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy