SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ ન્યાયાવતાર છે तयोस्तथा कदाचन प्रतिभासाभावात् । यच्चोक्तम् - अनुवर्तमानैकाकारपरामर्शग्राह्यं सामान्य यत्र न तत्र विशेषप्रतिभासः, यत्र च विशिष्टदेशदशावच्छिन्नबोधनिया॑ह्यो विशेषो न तत्र सामान्यावगतिः, तद्वचनमात्रमेव, धवखदिरपलाशादिसमस्तविशेषापसरणे वृक्षत्वादिसामान्यप्रतिभासाभावात् । दूराद्विशेषाग्रहणेऽपि केवलं तच्चकास्तीति चेत्, तत्राप्यभ्यन्तरीभूतविशेषप्रतिभासात्, ३६४तद्विरहे ३६५शशविषाणरूपत्वात् । एवं विशेषा अपि न सामान्यादत्यन्तव्यतिरेकिण: प्रतिभान्ति, तन्निमग्नानामेव तेषां ग्रहणात्, इतरथा सत्तातोऽतिरिच्यमाना भावा निःस्वभावतामात्मसात्कुर्वन्ति । तथा वृक्षत्वादिसामान्येभ्योऽपि भेदिनो वृक्षादयो न स्युः, तदभेदनिबन्धनत्वात् तत्स्वरूपस्थितेः, तस्मात्तदेव संवेदनमुपसर्जनीकृतवैषम्यं प्रधानीकृतैकाकारं सामान्यं गृह्णाति –૦નાયરશ્મિ – કરાયું હતું, પરંતુ તે યોગ્ય નથી, કારણ કે પરસ્પર ભિન્ન એવા સામાન્ય-વિશેષનો કોઈપણ જ્ઞાનમાં પ્રતિભાસ થતો નથી. જે તેણે આ પ્રમાણે જણાવ્યું હતું કે જ્યાં અનુવર્તમાન એકાકારવાળા જ્ઞાન દ્વારા ગ્રહણ કરવા યોગ્ય સામાન્ય છે, ત્યાં વિશેષનું જ્ઞાન નથી અને જે ઠેકાણે વિશિષ્ટ દેશ-દશાથી યુક્ત જ્ઞાન દ્વારા ગ્રાહ્ય એવા વિશેષો છે, તે ઠેકાણે સામાન્યનું જ્ઞાન નથી. હું આ સર્વ માત્ર બોલવા પુરતું જ છે. જો આ પ્રમાણે વિશેષના સ્થાનમાં સામાન્યના જ્ઞાનનો અભાવ અને સામાન્યમાં વિશેષના જ્ઞાનનો અભાવ સ્વીકારાય, તો પછી ધવ, ખદિર, પલાશ વગેરે સમસ્ત વિશેષો જ્ઞાનમાંથી નિકળી જશે, ત્યારે વૃક્ષત્વ વગેરે સામાન્યનો પણ પ્રતિભાસ થશે નહીં, કારણ કે વિશેષકૂટ એ જ સામાન્ય - છે. પ્રશ્નઃ- વ્યક્તિ અત્યંત દૂર રહેલો હોય, ત્યારે આ આંબો છે, લીંમડો છે વગેરે સ્વરૂપે વિશેષોનું ગ્રહણ ન થતું હોય, ત્યારે આ વૃક્ષો છે એ પ્રમાણે એકલા સામાન્યની પ્રતીતિ તો થાય જ છે ને, તો પછી તમે એમ શા માટે કહો છો કે એકલા સામાન્યનો કોઈ જગ્યાએ પ્રતિભાસ થતો નથી ? ઉત્તરઃ- જે સ્થાને તે વ્યક્તિને વૃક્ષ રૂપે સામાન્યથી બોધ થાય છે, ત્યારે તે સ્થાને તેને વિશેષોનો પ્રતિભાસ થાય જ, પણ તે ગૌણ બને છે અને જો વિશેષો ન હોય તો તે સસલાના શિંગડાની જેમ અસત્ થઈ જશે. એ પ્રમાણે વિશેષો પણ સામાન્યથી અત્યંત ભિન્ન રૂપે પ્રતિભાસ નથી થતાં. સામાન્યમાં રહેલા રૂપે જ તે વિશેષોનું ગ્રહણ થાય છે. જો સામાન્યથી અત્યંત ભિન્ન વિશેષો હોય તો પછી સત્તાથી રહિત હોવાથી પદાર્થો નિઃસ્વભાવ થવાની આપત્તિ આવશે, તેથી અન્ય મહાપુરુષોએ કહ્યું છે કે : –૦૩૫ર્થસંપ્રેક્ષT – (३६४) तद्विरहे विशेषाणामभावे । (३६५) शशविषाणरूपत्वादिति । यदुक्तम्निर्विशेषं न सामान्यं भवेच्छशविषाणवत् । विशेषोऽपि च नैवास्ति सामान्येन विनाकृतः ।। इति । (३६६) उपसर्जनीत्यादि । उपसर्जनीकृतं गौणीकृतं वैषम्यं विशेषरूपता येन तत्तथा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy