SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ २७५ न्यायावतार श्लो० २९ दुर्नयसंज्ञामश्नुते । तद्बलप्रभावितसत्ताका हि खल्वेते परप्रवादाः । तथा हि-नैगमन - दर्शनानुसारिणौ नैयायिकवैशेषिकौ । संग्रहाभिप्रायप्रवृत्ताः सर्वेऽप्यद्वैतवादाः, सांख्यदर्शनं च । व्यवहारनयानुपाति प्रायश्चार्वाकदर्शनम् । ऋजुसूत्राकूतप्रवृत्तबुद्धयस्ताथागताः । शब्दादिनयमतावलम्बिनो ३६३ वैयाकरणादय इति । २४२. अथेत्थमभिदधीथाः यथा-कथमेतेऽवधारणद्वारेण स्वकमर्थं समर्थयन्तस्तद्विपरीतं निराकुर्वाणा दुर्नयतां प्रतिपद्यन्ते इति, अत्रोच्यते एवं प्रवृत्तौ निर्गोचरत्वात्, निर्गोचरस्य नयत्वायोगात । तथा हि-नयति केनचिदंशेन विशिष्टमर्थं प्रापयति योऽभिप्रायः स नयः, स्वाभिप्रेतधर्मात् शेषधर्मप्रतिक्षेपद्वारेण तु प्रवृत्तौ न किंचन नयति, एकधर्मालिङ्गितस्य वस्तुनोऽसंभवात्, बहिरन्तश्चानेकधर्मपरिकरितस्वभावस्य तस्य प्रतिभासात्, तदपह्नवकारिणां कदभिप्रायाणां प्रतिभासबाधितत्वेनालीकत्वात् । २४३ . तथा हिः-यः तावन्नैगमनयः परस्परविश्लिष्टौ सामान्यविशेषौ प्रत्यपीपदत्, तदयुक्तम्, ∞ન્યાયરશ્મિ ૦ O હ નૈગમનયના અભિપ્રાયથી ‘નૈયાયિક – વૈશેષિક’ દર્શનો પ્રવૃત્ત થયેલા છે. (૨) સંગ્રહનય દ્વારા પ્રવૃત્ત થયેલા સર્વ ‘અદ્વૈત દર્શનો’ તથા ‘સાંખ્ય’દર્શન છે. (૩) વ્યવહાર નયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ ‘ચાર્વાક’ દર્શન છે. (૪) ઋજુસૂત્રનયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ ‘બૌદ્ધ’ દર્શન છે. (૫) શબ્દાદિ નયોના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ ‘વૈયાકરણ, અભિધાનકોશના કર્તા' વગેરે છે. (૨૪૨) પ્રશ્નઃ- આ પૂર્વે કહેલા નયો, માત્ર પોતાના ધર્મને સમર્થન કરતા અને અન્ય પદાર્થોમાં વિદ્યમાન ધર્મોનો તિરસ્કાર કરવા માત્રથી કેવી રીતે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે ? ઉત્તરઃ- આનો જવાબ માત્ર આટલો જ છે કે, એક જ પોતાને અભિપ્રેત એવા ધર્મને સ્વીકાર કરવામાં તે જ્ઞાનનો કોઈ વિષય રહેતો નથી, કારણ કે વસ્તુ અનંતધર્માત્મક છે અને તે જેનો વિષય ન હોય, તે નયપણાને પ્રાપ્ત કરી શકતો નથી. તે આ પ્રમાણેઃ- પહેલા કહ્યું તેમ અનંતધર્માત્મક વસ્તુમાંથી કોઈક અંશથી વિશિષ્ટ એવા અર્થને જે જણાવે તે નય કહેવાય છે. હવે જો પોતાને અભિપ્રેત એવા ધર્મને આશ્રયીને, શેષ અન્ય ધર્મોને તિરસ્કાર કરવા દ્વારા, જો તે પ્રવૃત્ત થાય તો પછી કોઈપણ વસ્તુને તે પ્રાપ્ત કરાવતો નથી, કેમકે એકધર્મથી વિશિષ્ટ એવી કોઈપણ વસ્તુ સંસારમાં સંભવિત નથી. બાહ્ય કે આત્યંતર બધી જ વસ્તુ અનેકધર્મથી યુક્ત જ છે, એ સ્વરૂપે જ સર્વને પ્રતિભાસ થાય છે અને તેનું ખંડન કરનારા એવા દુષ્ટ અભિપ્રાયો તે પ્રતિભાસ (પ્રત્યક્ષ) થી બાધિત હોવાના કારણે મિથ્યાપણાને પ્રાપ્ત કરે છે. O નૈગમ દુર્રયથી પ્રવૃત્ત રૈયાયિક-વૈશેષિક દર્શનોનું ખંડન ૦ (૨૪૩) નૈગમનયની વક્તવ્યતા વખતે પરસ્પરથી ભિન્ન એવા સામાન્ય-વિશેષનું પ્રતિપાદન -०अर्थसंप्रेक्षण: (રૂદ્દ૨) તૈયારનાય કૃતિ । આવિશાવમિધાનોશર્તારો વૃદ્ધત્તે । Jain Education International For Personal & Private Use Only -0 www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy