SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Ocર૭૪ 0 न्यायावतार घटशब्दोऽचेष्टावत्यपि प्रयुज्येत, कपालमृत्पिण्डादावपि तत्प्रवर्तनं दुर्निवारं स्यात्, विशेषाभावात्, तस्माद् यत्र क्षणे व्युत्पत्तिनिमित्तमविकलमस्ति तस्मिन्नेव सोऽर्थस्तच्छब्देन वाच्य इत्येवंभूतः | २४१. तदेवमनेकधर्मपरीतार्थग्राहिका बुद्धिः प्रमाणम, तद्द्वारायातः पुनरेकधर्मनिष्ठार्थसमर्थनप्रवणः परामर्शः शेषधर्मस्वीकारतिरस्कारपरिहारद्वारेण वर्तमानो नयः । स च धर्माणामानन्त्यादनन्तभेदः, तथापि सर्वसंग्राहकाभिप्रायपरिकल्पनमुखेनैव सप्तभेदो दर्शितः । अयमेव च स्वाभिप्रेतधर्मावधारणात्मकतया शेषधर्मतिरस्कारद्वारेण प्रवर्तमानः परामर्शो –૦ન્યાયરશ્મિ – શબ્દનો પ્રયોગ થવા લાગશે, કારણ કે અતીત-અનાગત ચેષ્ટા તો સર્વત્ર સમાન રૂપે રહેલ છે. આ સર્વ આપત્તિઓ આવતી હોવાના કારણે, એમ જ સ્વીકારવું જોઈએ કે, જે ક્ષણમાં અર્થ તેના વ્યુત્પત્તિ નિમિત્તક એવા શબ્દથી યુક્ત હોય તે સમયે જ તે અર્થ તે શબ્દ દ્વારા વાચ્ય છે. એવંભૂતનયનો સંગ્રાહક શ્લોકાર્થઃ- “એવંભૂતનય કહે છે, એક શબ્દથી એક અર્થ વાચ્ય હોવા છતાં, તે અર્થ (વસ્તુ) પણ હંમેશા તે શબ્દથી વાચ્ય બની ન શકે, કેમકે ક્રિયાના ભેદથી વસ્તુમાં અને તેના વાચક શબ્દમાં ભેદ થાય છે.' ૦ દુર્નયનું નિરૂપણ અને તેથી ઉત્પન્ન થયેલા દર્શન ) (૨૪૧) અનેક ધર્મોથી યુક્ત એવા અર્થને ગ્રહણ કરનારી બુદ્ધિ તેને ‘પ્રમાણ” કહેવાય છે. અને પ્રમાણ દ્વારા સ્વીકાર કરાયેલા અર્થને આશ્રયીને, એક ધર્મથી યુક્ત એવા પદાર્થના સમર્થન કરવામાં હોંશિયાર તથા અન્ય જેટલા પણ ધર્મો છે તેનો સ્વીકાર પણ નથી અથવા તિરસ્કાર પણ નથી, એવો જે અભિપ્રાય વિશેષ તેને “નય' કહેવાય છે. આ નવો વસ્તુમાં અનંતધર્મો હોવાના કારણે અનંતા છે, છતાં પણ સર્વ અભિપ્રાયોને સંગ્રહ કરનાર સાત નયો છે, એમ પૂર્વે જણાવ્યું. હવે આ નયો જ્યારે પોતાને અભિપ્રેત એવા ધર્મને અવધારણ રૂપે સ્વીકારે, એટલે “આ આમ જ છે' અને વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો તિરસ્કાર (ખંડન) કરે, ત્યારે આ જ નય ‘દુર્નય”ની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. જેટલી પણ પરદર્શનકારોની માન્યતા છે, તે સર્વેનું અસ્તિત્વ દુર્નયના પ્રભાવે જ આવેલું છે. તે આ પ્રમાણેઃ- (૧) -शास्त्रसंलोक(179) "तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा। अण्णोणणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा।।" सन्मति. १/२१/ स्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः। . प्रमाणनय. ७/२, जैनतर्कभा., स्या.मं. | "भेदभेदात्मके ज्ञेये भेदाभेदाभिसन्धयः । ये तेऽपेक्षानपेक्षाभ्यां लक्ष्यन्ते नयदुर्नयाः।" - लघी. का. ३०/ "निरपेक्षत्वं प्रत्यनीकधर्मस्य निराकृतिः सापेक्षत्वमुपेक्षा, तथा चोक्तम् - अर्थस्यानेकरूपस्य धीः प्रमाणं तदंशधीः। नयो धर्मान्तरापेक्षी, दुर्नयस्तन्निराकृतिः। . અષ્ટ, અસર. પૃ. ૨૨૦ | "નિરપેક્ષા નયા મિર્થ્ય સાપેક્ષા વસ્તુ તેડર્થકૃત /" - જ્ઞાતમી. ૧૦૮/ "नयाः सापेक्षा दुर्नया निरपेक्षा लोकतोऽपि सिद्धा" - सिद्धि वि. टी. पृ. ५३७। "सदेव सत् ચન્નતિતિ ત્રિવાર્થો નીચેત કુનતિનયામાd " - ઝચયો વ્ય. નો. ર૮/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy