SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार श्लो० २९ २७७ इत्युच्यते, ३६७न्यक्कृतसमत्वमुत्कलितनानात्वं पुनर्विशेषग्राहीति, समत्वनानात्वयोः कथंचिद् भेदाभेदिनोः परस्परं सर्वार्थेषु भावात्, तदभावे तथाविधप्रतिभासानुपपत्तेः । २४४. एतेन यदवादि 'न चैतौ विभिन्नावपि प्रतिभासमानौ सामान्यविशेषौ कथंचिद् मिश्रयितुं युक्तावित्यादि' तदपास्तमवगन्तव्यम्, विभिन्नयोः प्रतिभासाभावात्, व्यवहारोऽपि सर्वप्रधानोपसर्जनद्वारेण कथंचिदितरेतराविनिर्लुठितसामान्यविशेषसाध्य एव । न हि सामान्यं दोहवाहादिक्रियायामुपयुज्यते, विशेषाणामेव तत्रोपयोगात्; नापि विशेषा एव तत्कारिणः, गोत्वशून्यानां तेषां वृक्षाद्यविशिष्टतया तत्करणसामर्थ्याभावात् । વન્યાયરશ્મિ ૦ निर्विशेषं न सामान्यं भवेच्छशविषाणवत् । विशेषोऽपि च नैवास्ति सामान्येन विनाकृतः ।। - તે જ પ્રમાણે વૃક્ષત્વ વગેરે સામાન્યથી ભેદવાળા વૃક્ષ વગેરે પદાર્થો થશે નહીં, કેમ કે વૃક્ષ વગેરેનું સ્વરૂપ વૃક્ષત્વ વગેરે સામાન્યના અભેદના કારણે જ છે, માટે આમ જ સ્વીકારવું જોઈએ કે, એક જ જ્ઞાન જ્યારે વિષમતાને ગૌણ કરે છે અને એકાકારને પ્રધાન કરે છે, ત્યારે તે જ્ઞાન સામાન્યને ગ્રહણ કરે છે એમ કહેવાય અને જ્યારે તે જ જ્ઞાન એકાકારને ગૌણ કરે અને વિષમતાને પ્રધાન કરે, ત્યારે તે જ્ઞાન વિશેષને ગ્રહણ કરે છે એમ કહેવાય. એકાકારપણું અને વિષમતા તે પરસ્પર કથંચિદ્ન ભિન્ન સ્વરૂપે અને કથંચિદ્ અભિન્ન સ્વરૂપે સર્વ પદાર્થોમાં રહે છે. જો કથંચિ ભિન્નાભિન્ન એવા સામાન્યવિશેષની પદાર્થમાં વૃત્તિ ન હોય, તો પછી સામાન્ય-વિશેષવિષયક જે પ્રતિભાસ થાય છે તે નહીં થઈ શકે. - (૨૪૪) આમ સામાન્ય - વિશેષ કથંચિદ્ ભિન્નાભિન્ન છે, એમ સિદ્ધ થવાથી તમે જે પૂર્વમાં કહ્યું હતું કે, → ભિન્ન સ્વરૂપે પ્રતિભાસિત થતા એવા સામાન્ય - વિશેષને, કોઈપણ રીતે ભેગા કરવા માટે યોગ્ય નથી ← તે પણ ખંડિત થયેલું જાણવું, કારણ કે સામાન્ય-વિશેષનો ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રતિભાસ જ થતો નથી. ૦ જગતનો વ્યવહાર ભિન્નાભિન્ન સ્વીકારવાથી જ સિદ્ધ O વળી આ જગતમાં જેટલો પણ વ્યવહાર પ્રવર્તે છે, તે પણ એક-બીજાથી કથંચિદ્ અભિન્ન એવા સામાન્ય - વિશેષને ગૌણ-પ્રધાનભાવરૂપે કહેવા દ્વારા જ ઘટી શકે છે. તે આ પ્રમાણે :- સામાન્ય ગોત્વ તે દોહવું, ચરાવવું વગેરે ક્રિયા માટે ઉપયોગી નથી, કારણ કે આ વાહ, દોહ વગેરે ક્રિયાઓમાં વિશેષ ગાયો જ ઉપયોગી છે. તથા એકલા વિશેષો પણ વાહ, દોહ વગેરે ક્રિયા ક૨વા માટે સમર્થ નથી, કારણ કે જો ગાય વગેરે વિશેષોથી ગોત્વ વગેરે સામાન્ય અત્યંત ભિન્ન હોય, તો પછી વૃક્ષ જેમ ગૌત્વ ० अर्थसंप्रेक्षण:(રૂદ્દ૭) ચવતસમત્વમિતિ। તિરસ્કૃતસામાન્યમ્ । -0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy