SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० न्यायावतार प्यन्यथात्वानुपत्तेः, अप्रच्युतप्राचीनरूपस्य व्यपदेशानर्हत्वात्, तत्प्रच्यवे च प्राक्तनरूपत्यागेनोत्तररूपाध्यासिततया सक्रियत्वमापततीति न्यायात् । स्फटिकदृष्टान्तेऽपि जपाकुसुमादिसंनिधानादन्धोपलादौ रक्ततानाविर्भवन्ती तस्य तथाविधं परिणामं लक्षयति, अन्यथान्धोपलवत्तत्रापि न प्रादुःष्यात्, तन्नाक्रियस्य भोक्तृतोपपद्यते इति । २८५. 'विवृत्तिमान्' इत्यमुना त्वेकान्तनित्यमपरिणामिनं नैयायिकवैशेषिकादिप्रकल्पितं प्रमातारं निरस्यति, सर्वथा अविचलितरूपस्यार्थग्रहणपरिणामानुपपत्तेः । व्यतिरिक्तज्ञानसमवायादेकान्तनित्योऽपि प्रमिणोतीति चेत्, न, समवायस्य प्रागेव प्रतिक्षिप्तत्वात्, संबन्धान्तरस्य च व्यतिरेकिणा साकमनुपपत्तेः, अन्यत्र अन्यथानुपपन्नत्वात् । न च व्यतिरेकिणि ज्ञाने समस्ति, ४१६ तदग्राहकप्रमाणाभावात्, अव्यतिरेकानुभवस्य च ४१७ तदबाधकत्वात् । किं च यदि ૦ન્યાયરશ્મિ ૦ Ꮕ -O તો પછી તેને સક્રિય માન્યા વિના છૂટકો નથી. સ્ફટિકના દૃષ્ટાંતમાં પણ જાસુદના ફુલ વગેરેના સંનિધાનથી સ્ફટિકમાં ૨ક્તતા ઉત્પન્ન થાય છે અને અન્ધોપલ (કાળો પથ્થર) વગેરેમાં તે પ્રકારની રક્તતા પ્રગટ થતી નથી, તેથી સ્ફટિકમાં તેવા પ્રકારનો પરિણામ રહેલો છે તે જણાવે છે. જો તેમાં કોઈપણ પરિણામ થતો ન હોય તો પછી અન્ધોપલની જેમ તેમાં પણ ૨ક્તતાનો પ્રતિભાસ ન થવો જોઈએ. તેથી જો આત્મા અક્રિય હોય, એટલે કર્તા ન હોય, તો તેમાં ભોક્તત્વ ઘટી શકતું નથી. માટે આત્મા કર્તા પણ છે અને સાક્ષાત્ ભોક્તા પણ છે. ४१५ ૦ નૈયાયિક અભિમત એકાન્ત નિત્ય પ્રમાતા ખંડન ૦ (૨૮૫) ત્યાર બાદ પાંચમું વિશેષણ ‘વિવૃત્તિમાન્’ પરિણમનશીલ, આ વિશેષણ દ્વારા એકાન્ત નિત્ય અને અપરિણામી પ્રમાતાને સ્વીકાર કરતા નૈયાધિક-વૈશેષિક વગેરેનું નિરાકરણ કરાય છે, કારણ કે એકાન્તે જેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી, એવો આત્મા અર્થને ગ્રહણ કરવાના પરિણામવાળો થઈ શકતો નથી. નૈયાયિકઃ- આત્મા એકાંતે નિત્ય છે, છતાં ભિન્ન એવા જ્ઞાનનો ત્યાં સમવાય સંબંધ હોવાથી, આત્મા પણ પદાર્થને જાણી શકશે. સ્યાદ્વાદીઃ- તમારૂં કથન અયુક્ત છે, કારણ કે આત્મામાં જ્ઞાનનું જોડાણ ક૨ના૨ કોઈ સમવાય સંબંધ છે જ નહીં, એવું અમે પહેલા જ કહી ગયા. પ્રશ્નઃ- સમવાય સિવાય બીજો તો કોઈ સંબંધ હશે ને ? ઉત્તરઃ- ના, કા.કે. સર્વથા ભિન્ન એવા જ્ઞાન-આત્મા વચ્ચે બીજો કોઈ સંબંધ પણ ઘટી શકતો નથી પ્રશ્નઃ- તો સ્યાદ્વાદ મતે પણ આત્માને શી રીતે જ્ઞાન થશે ? -० अर्थसंप्रेक्षण: (૪૧૬) અન્ધેતિ । અોપનઃ પ્રતિવિશ્વોત્પાવનાનર્દઃ વવદઃ પાષાઃ । (૪૧૬) તવિતિ અન્યથાનુપपन्नत्वम्। (४१७) तद्बाधकत्वात् व्यतिरेकबाधकत्वात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy