SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ न्यायावतार १५५. अन्यथा इति उक्तविपरीताश्रयणे पक्षप्रयोगाकरणे इत्यर्थः । वादिनो हेतूपन्यासकर्तुरभिप्रेतोऽभिमतः स चासौ हेतुगोचरश्च वाद्यभिप्रेतहेतुगोचरः, तत्र मुह्यति दोलायते तच्छीलश्च यः, तस्य प्रत्याय्यस्य प्रतिवादिनो हेतुः विरुद्धारेकितो भवेद् विरोधशङ्काकलङ्कितः स्यादित्यर्थः। ततश्च सम्यहेतावपि विपक्षे एवायं वर्तते इति व्यामोहाद् २३२ विरुद्ध दूषणमभिदधीत, पक्षोपन्यासात्तु निर्णीतहेतुगोचरस्य नैष दोषः स्यादित्यभिप्रायः । अमुमेवार्थं स्पष्टदृष्टान्तेनाह યથા કૃતિ । તદ્રુપન્યાસાર્થઃ || ૧૧ || 128 ♦ ૦ન્યાયરશ્મિ ૦ (૧૫૫) વિવેચનઃ- જો વાદી પક્ષનો નિર્દેશ ન કરે તો હેતુના વિષયરૂપે વાદિને કયો અર્થ અભિપ્રેત છે, એનો નિર્ણય ન કરી શકનાર પ્રતિવાદી, એ વિશે મોહ પામે છે અને પ્રતિવાદીને તે હેતુ વિરૂદ્ધરૂપે ભાસિત થવાથી, તે હેતુ વિરોધની શંકાથી કલંકિત થાય છે. તેથી વાસ્તવમાં હેતુ સમ્યગ્ હોવા છતાં ‘આ હેતુ વિપક્ષમાં જ વર્તે છે’- એવો પ્રતિવાદીને વ્યામોહ – વિપર્યાસ થવાથી, તે પ્રતિવાદી વાદીના હેતુ વિશે ‘વિરૂદ્ધ’ દોષ લગાડશે. જેમ "શબ્દઃ અનિત્યઃ તત્વાત્, યસ્ ત તવનિત્યમ્ યથા ઘઃ, ધૃતવ શબ્દ" (અર્થાત્ શબ્દ અનિત્ય છે, કારણ કે મુખથી કરાયો છે. જે જે કરાયું હોય તે બધું અનિત્ય છે, જેમકે ઘડો, શબ્દ પણ કરાયેલો હોવાથી અનિત્ય છે.) ન અહીં ‘શબ્દ અનિત્ય છે' એવો પક્ષપ્રયોગ ન કરે અને ‘કરાયેલો હોવાથી’ એમ માત્ર હેતુનો જ પ્રયોગ કરે, તો આ કૃતકત્વ હેતુનો વિષય શું છે ? તે વિશે વ્યામોહ થવાથી, પ્રતિવાદી આમ પણ સમજી બેસશે કે અહીં ‘નિત્યત્વ’ રૂપ સાધ્ય માટે કૃતત્વ હેતુનો પ્રયોગ કર્યો છે અને આગળ વ્યાપ્તિ તો અનિત્યત્વ-કૃતકત્વ વચ્ચે બતાવી છે - એમ પ્રતિવાદી હેતુમાં વિરુદ્ધતાનું દૂષણ લગાડશે. પરંતુ જો પક્ષપ્રયોગ કરવામાં આવે તો વાદીને હેતુના વિષય તરીકે કયો અર્થ અભિપ્રેત છે, એમાં વ્યામોહ થતો નથી- નિર્ણય થઈ જાય છે. તેથી ઉપર કહેલ દોષ રહેતો નથી. (૧૫) ● अर्थसंप्रेक्षण: (२३२) विरुद्धदूषणमभिदधीतेति । यत् कृतकं तदनित्यम्, यथा घटः, कृतकश्च शब्द इत्युक्ते हि यद्यपि नित्यत्वे साध्ये कृतकत्वमत्र हेतूकृतम्, कृतकत्वानित्यत्वयोश्च व्याप्तिर्दर्शितेत्येवं विरुद्धतामभिदध्यादिति भावः ।। १५ ।। शास्त्रसंलोक: (128) "ततश्च सम्यग्हेतावपि विपक्ष एवायं वर्तते इति व्यामोहाद्विरुद्धदूषणमभिदधते।" - न्या. हरिभद्रसूरिकृतावचूरिः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy