SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार श्लो० २३ १८१ यः कश्चिदप्रतीतः प्रतीत्या अगोचरीकृतोऽनिश्चितः सोऽसिद्धनामा हेत्वाभासः । तुशब्दः त्रयस्यापि भेदोद्द्योतकः । यस्त्वन्यथैव साध्यं विनैव, विपक्ष एवेति यावत्, उपपद्यते संभवति स विरुद्धाभिधानः । यः पुनरन्यथाऽपि साध्यविपर्ययेणापि युक्तो घटमानकः, अपिशब्दात् ૦ન્યાયરશ્મિ - ० વિવેચનઃ- પૂર્વે કહ્યા મુજબ અન્યથાનુપપન્ન લક્ષણને આશ્રયીને, ત્રણ દોષોનો સંભવ છે. અપ્રતીત, વિપર્યય અને સંદેહ તે ત્રણ દોષોને આશ્રયીને ત્રણ પ્રકારના હેત્વાભાસ કહેવાયેલ છે. અન્યથાનુપપન્ન જેને પ્રતીતિના વિષય રૂપે થયો નથી, અનિશ્ચિત છે, તે અસિદ્ધ નામનો હેત્વાભાસ. જે સાધ્યથી રહિત એવા વિપક્ષમાં જ, પોતાનું ઉપપન્નત્વ રાખે છે, તે વિરૂદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જે સાધ્યથી રહિત એવા વિપક્ષમાં પણ રહેતો છતો સાધ્યની સાથે પણ રહે છે, તે આ હેત્વાભાસના પ્રકરણમાં અનૈકાન્તિક સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. અહીં મૂળમાં ‘અન્યથાપિ યુક્ત' જ કહ્યું હોવા છતાં, ‘अपि' शब्द द्वारा साध्यनी साथे एा रहे छे, सेभ अर्थ प्राप्त थाय छे. જગતના સર્વપદાર્થો અનેકાન્તાત્મક છે, તે પ્રત્યેક જીવને અનુભવસિદ્ધ છે અને પ્રમાણથી પણ નિશ્ચિત થયેલ છે. આવી અનેકાન્તાત્મક વસ્તુની સામે, વિરૂદ્ધ બુદ્ધિને ધારણ કરનારા, વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદઋષિ, નૈયાયિક દર્શનના સ્થાપક, આદ્ય આચાર્ય અક્ષપાદઋષિ, બૌદ્ધદર્શનના આદિ પિતામહ એવા બુદ્ધ, સાંખ્યદર્શનના સંસ્થાપક કપિલઋષિ અને તેમની શિષ્ય પરંપરામાં આવેલા द्रुभशः प्रशस्तपाध्ऋषि, उद्योतङर, धर्मडीर्ति, आसुरी, ईश्वरकृष्ण वगेरे द्वारा, उपन्यास उराता सर्व पए। हेतुखो, भ} - शब्द एकान्तेन नित्योऽनित्यो वा, सत्त्वात् उत्पत्तिमत्त्वात्, कृतकत्वात्, प्रत्यभिज्ञायमानत्वात्। (खामांथी पहेला त्रा हेतुयो, अनित्यत्वना साध छे, भ्यारे अंतिम हेतु નિત્યતાનો સાધક છે.) ભિન્ન-ભિન્ન વિવક્ષાની અપેક્ષાએ અસિદ્ધ, વિરૂદ્ધ અને અનૈકાન્તિક આ ત્રણેય દોષથી દુષ્ટ છે. -० शास्त्रसंलोक: सन्दिह्यतेऽसावनैकान्तिकः । " - प्रमाणनय. ६/४७,४८, ५२, ५४ । "असिद्धविरूद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः, नासन्ननिश्चितसत्त्वो वाऽन्यथानुपपन्न इति सत्त्वस्यासिद्धौ सन्देहे वाऽसिद्धः, विपरीतनियमोऽन्यथैवोपपद्यमानो विरूद्धः, नियमस्यासिद्धौ सन्देहे वाऽन्यथाप्युपपद्यमानोऽनैकान्तिकः" - प्रमाणमी. २/१/१६,१७,२०,२१। "रूपाद्यसिद्धितोऽसिद्धो विरुद्धोऽनुपपत्तिमान्। साध्याभावं विना हेतुः व्यभिचारी विपक्षगः " - न्याया. वा. ५२ " असिद्धानैकान्तिकविरूद्धा हेत्वाभासाः " - न्यायप्र. पू. ३.पं. ८। "असिद्धविरूद्धानैकान्तिका हेत्वाभासाः, प्रमाणेनासिद्धान्यथानुपपत्तिरसिद्धः, परिणामी शब्दश्चाक्षुषत्वात्, विपरीतान्यथानुपपत्तिर्विरूद्धः, अनित्यः पुरुषः प्रत्यभिज्ञानादिमत्त्वात्, विपक्षेप्यविरुद्धवृत्तिरनैकान्तिकः, अनित्यः शब्दः प्रमेयत्वात् । " - स्याद्वादभाषा । "सा असिद्धविरूद्धानैकान्तिकभेदात् । तत्राप्रतीयमानस्वरूपो हेतुरसिद्धः, साध्यविपरीतव्याप्तो विरूद्धः, यस्यान्यथानुपपत्ति सन्दिह्यते सोऽनैकान्तिकः । " जैनतर्कभाषा । "एवमेषां त्रयाणां रूपाणामेकैकस्य द्वयोर्द्वयोर्वा रूपयोरसिद्धो संदेहे वा यथायोगमसिद्धविरुद्धानैकान्तिकस्त्रयो हेत्वाभासाः " - न्यायवि. सू. १०९ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy