________________
न्यायावतार श्लो० २३
१८७.
२६१ततोऽर्थक्रिया व्यावर्तमाना स्वक्रोडीकृतां सत्तां व्यावर्तयेदिति क्षणिकत्वसिद्धिः । न हि नित्योऽर्थोऽर्थक्रियायां क्रमेण प्रवर्तितुमुत्सहते, पूर्वार्थक्रियाकरणस्वभावोपमर्दद्वारेणोत्तरक्रियायां प्रवृत्तेः, अन्यथा पूर्वार्थक्रियाकरणाविरामप्रसङ्गात्, तत्स्वभावप्रच्यवे च नित्यता अपयाति, अतादवस्थ्यस्यानित्यलक्षणत्वात् । “ नित्योऽपि क्रमवर्तिनं सहकारिकारणमर्थमुदीक्ष
143,
ન્યાયરશ્મિ
-O
ક્ષણિક પદાર્થમાં જ સત્તા રહેશે. નિત્ય પદાર્થમાં અર્થક્રિયા કેવી રીતે ઘટતી નથી તે જણાવતા કહે છે કે, નિત્યપદાર્થમાં ક્રમથી અર્થક્રિયા ઘટી શકતી નથી, કારણ કે આમાં બે વિકલ્પ પડે છે. ક્રમથી અર્થક્રિયા કરનાર નિત્ય પદાર્થ, શું (૧) પૂર્વની અર્થક્રિયાને ત્યાગ કરીને ઉત્તરાર્થક્રિયાને સ્વીકારે છે, કે (૨) પૂર્વની અર્થક્રિયા છોડ્યા વગર સ્વીકારે છે ? જો પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે, તો પછી સ્વભાવની પરાવૃત્તિ થતાં તમારે તેને અનિત્ય માનવાની આપત્તિ આવશે, કારણ કે તે વસ્તુનું તેના તે સ્વરૂપે ન રહેવું તે જ અનિત્યતાનું લક્ષણ છે. જો બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તો પછી પૂર્વક્રિયાનો ત્યાગ ન કર્યો હોવાથી ક્યારે પણ તેનો અંત ન થવાની આપત્તિ આવશે.
-
નિત્યવાદીઃ- નિત્ય પદાર્થ તો પહેલાથી વિદ્યમાન છે, પરંતુ સકલ કારણ સામગ્રી હાજ૨ થાય તો કાર્યની ઉત્પત્તિ થાય. નિત્યપદાર્થ સહકારીની અપેક્ષા રાખે છે, તેથી જેમ જેમ સહકારી મળતા જાય તેમ તેમ તે ક્રમથી અર્થક્રિયાને કરશે.
-0
અનિત્યવાદીઃ- નિત્ય પદાર્થ સહકારીની અપેક્ષા રાખે છે, તેને આશ્રયીને બે વિકલ્પ છે. શું તે સહકારી (૧) નિત્યપદાર્થ ઉપર કોઈ અતિશય કરે છે, કે (૨) અતિશય કરતો નથી ? જો અતિશય કરે છે, તો શું પૂર્વસ્વભાવના ત્યાગ પૂર્વક કે અત્યાગપૂર્વક વગેરે પૂર્વોક્ત દોષો આવશે. જો તે સહકારી નિત્ય પદાર્થમાં કોઈ અતિશય ન કરતો હોય, તો અકિંચિત્કર એવા સહકારીની અપેક્ષા રાખીને શું ફાયદો છે. જે વસ્તુ કોઈ પણ અતિશય વસ્તુમાં ન કરતો હોય, તો પણ તેને સ્વીકા૨વામાં આવે, તો - अर्थसंप्रेक्षण०
-0
(२६१) ततोऽर्थक्रिया व्यावर्तमानेत्यादि । अक्षणिकाक्रमयौगपद्यनिवृत्त्यार्थक्रियाकारित्वं वर्तमानं सत्स्वव्याप्तं सत्त्वं निवर्तयति । ननु चार्थक्रियासामर्थ्यमेव सत्त्वं नान्यत्, तथा च ज्ञानश्रीः-"यदि नाम प्रतिदर्शनं सत्त्वभेदस्तथाऽपीहार्थक्रियासामर्थ्यमेव सत्त्वमभिप्रेतमिति," ततश्चार्थक्रियासामर्थ्यत्वयोर्घटकुम्भयोरिव व्यावृत्तिकृतस्य भेदस्याभावात् कथं व्याप्यव्यापकभावः । उच्यते, कारणस्य कार्यात्प्राग्भावित्वमर्थक्रियासामर्थ्यं भवनधर्मकत्वमात्रं तु सत्त्वमिति व्यक्तो व्यावृत्तिकृतो भेदः । यत्तूक्तम्अर्थक्रियासामर्थ्यमेव सत्त्वमिति, तदर्थक्रियासामर्थ्यव्यभिचारित्वात् सत्त्वस्येति ।। २३ ।। -० शास्त्रसंलोक०
(143) "अथ तज्जननस्वभावजन्यत्वाविशेषेऽपि तत्तत्सहकारिक्रमात् तत्र कार्यक्रमोऽभ्युपगम्यते.... किम् अकिञ्चित्करसन्निधानेन ? अन्यथा घटोत्पत्तौ रासभस्यापि सन्निधानात् तस्य तत्कृतत्वप्रसङ्गः।" - न्याय कु. पृ. ३७३ । "अपेक्ष्येत परः कश्चिद्यदि कुर्वीत किंचन । यदकिंचित्करं वस्तु किं केनचिदपेक्ष्यते ।" - प्र. वा. ३।२७९ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org