SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ©૧૮૮ न्यायावतार माणस्तावदासीत्, पश्चात् तमासाद्य क्रमेण कार्यं कुर्यादिति चेत्, न, सहकारिकारणस्य नित्येऽकिंचित्करत्वात्, अकिंचित्करस्यापि प्रतीक्षणेऽनवस्थाप्रसङ्गात् । नापि यौगपद्येन नित्योऽर्थोऽर्थक्रियां कुरुते, अध्यक्षविरोधात् । न ह्येककालं सकलाः क्रियाः प्रारभमाणः कश्चिदुपलभ्यते, करोतु वा, तथाप्याद्यक्षणे एव सकलक्रियापरिसमाप्तेर्द्वितीयादिक्षणेष्वकुर्वाणस्यानित्यता बलादाढौकते, करणाकरणयोरेकस्मिन् विरुद्धत्वादिति । 144 ૧૦૨ . "नित्यवादी पुनरेवं प्रमाणयति सर्वं नित्यम्, सत्त्वात्, क्षणिके सदसत्कालयोरर्थक्रियाવન્યાયરશ્મિ ૦ જગતના સર્વ પદાર્થોને સહકારી સ્વરૂપે માનવામાં શું વાંધો છે ? વગેરે અતિપ્રસંગ આવશે. વળી અકિંચિત્કર સહકારીની અપેક્ષા રાખીને નિત્ય પદાર્થ રાહ જુએ, તો તે સહકારી કારણ પણ બીજા અકિંચિત્કર સહકારીની અપેક્ષા રાખશે તેથી અનવસ્થા દોષ માથે આવશે. આમ ક્રમથી કોઈપણ રીતે નિત્ય પદાર્થમાં અર્થક્રિયા ઘટતી નથી. હવે નિત્યપદાર્થ યુગપદ્ = એક સાથે સર્વ અર્થક્રિયાઓ કરે એમ સ્વીકારો, તો તે યોગ્ય નથી, કારણ કે એમ સ્વીકારવામાં પ્રત્યક્ષબાધ રહેલો છે. ક્યારેપણ કોઈપણ પદાર્થ એક સાથે સર્વાર્થક્રિયાનો પ્રારંભ કરતો દેખાયેલ નથી. કદાચ માની પણ લઈએ કે, સર્વાર્થક્રિયાનો એક સાથે પ્રારંભ કરે છે, તો પણ પ્રથમ ક્ષણમાં જ તે પદાર્થની સર્વ અર્થક્રિયા સમાપ્ત થઈ જવાથી, બીજી વગેરે ક્ષણોમાં અર્થક્રિયા ન કરવાથી અનિત્યતાની આપત્તિ બલાત્ તમને આવશે, કારણ કે એક જ સ્વભાવવાળી વસ્તુ પહેલા અર્થક્રિયા કરતી હતી અને હવે અર્થક્રિયા કરતી નથી એમ માનવામાં વિરોધ છે, એટલે પછીની ક્ષણે વસ્તુ બદલાયેલી સ્વીકારવી પડે - જેમાં અનિત્યતા આવે જ. નિત્યવાદીઃ- નિત્ય પદાર્થનો એવો સ્વભાવ જ છે કે, પ્રથમ ક્ષણે જે અર્થક્રિયા કરી હતી, તે જ બીજી વગેરે ક્ષણે કરે છે, માટે સ્વભાવ બદલવાથી અનિત્યતાની આપત્તિ નહીં આવે. – અનિત્યવાદીઃ- આ સમાધાન ૨મણીય નથી, જે વસ્તુ એકવાર ઉત્પન્ન થઈ ગઈ હોય તેની પાછી ઉત્પત્તિ માનવામાં આવે, તો ક્યારે પણ તેની ઉત્પત્તિ અટકશે નહીં. આમ ક્રમ - યૌગપદ્ય કોઈપણ રીતે અર્થક્રિયા નિત્ય પદાર્થમાં ઘટતી ન હોવાથી, ત્યાંથી નિવર્તમાન થયેલી સત્તા ક્ષણિક પદાર્થમાં જ રહે છે, એમ સિદ્ધ થાય છે. આમ અનિત્યવાદી દ્વારા નિત્યવાદીના પક્ષમાં દોષોનું ઉદ્દ્ભાવન કરાયું. ૦ (૧૭૩) નિત્યવાદી દ્વારા અનિત્યવાદી ઉપર દૂષણ ૦ આની સામે નિત્યવાદી પોતાના પક્ષની સ્થાપના કરતા આ પ્રમાણે જણાવે છે. સર્વ નિત્યં સત્ત્વાત જગતના સર્વ પદાર્થો નિત્ય છે, કારણ કે તે સત્ છે. ક્ષણિક પદાર્થ સત્કાળ અર્થાત્ તેની વિદ્યમાનતાનો કાળ અને અસત્કાળ અર્થાત્ તેની અવિદ્યમાનતાનો ભૂત - ભાવિકાળ, એ બન્નેની -० शास्त्रसंलोक:(144) તથા નિત્યવાવી પુનરેવ પ્રમાળયતિ - સર્વ નિત્ય, સત્ત્વાત્, ક્ષળિ સવસાનયોવટિયાવિરોધાત્ | तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नाति ततो निवर्तमानाऽनन्यशरणतया नित्यं साधयति । तदेवमेकान्तद्वयेऽपि ये तवस्ते युक्तेः समानतया विरूद्धं न व्यभिचरन्ति । - न्यायावतारहारिभद्री । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy