________________
દરેક
न्यायावतार 10
२७. ते हि बहिरर्थाभावात् ज्ञानं स्वांशपर्यवसितसत्ताकमित्याचक्षीरन्, तदयुक्तम, ज्ञेयार्थाभावे ज्ञानाभावप्रसङ्गात् । अथार्थाभावेऽपि "स्वप्नदशायां वनदेवकुलादिनानाप्रतिभासं ज्ञानमवलोकितमिति तथाभूतं सकलं ब्रूषे, तन, "तस्यापि जाग्रदवस्थाभावि-सद्भूतार्थदर्शनसंपादितात्म
–૦નાયરશ્મિ - છે, તે મીમાંસક અને નૈયાયિક વગેરેના મતનું પણ ખંડન થાય છે.
હવે ટીકાકાર શ્રીસિદ્ધર્ષિગણિ, માત્ર સ્વપ્રકાશવાદી બૌદ્ધનું અને માત્ર પરપ્રકાશવાદી મીમાંસક - નૈયાયિક વગેરેના મતનું ખંડન કરીને, જ્ઞાન તે સ્વ-પર ઉભય પ્રકાશક છે - એમ સિદ્ધ કરશે. ત્યારબાદ વ્યવચ્છેદ્યની અપેક્ષાએ પ્રમાણલક્ષણગત બીજા વિશેષણોની સાર્થકતા બતાવશે, એમ સંદર્ભ જાણવો.
૦ જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારમતનો નિરાસ ૦ (૨૭) જ્ઞાનાતવાદી યોગાચાર (બૌદ્ધવિશેષ)ના મતે બાહ્ય કોઈ પદાર્થનું અસ્તિત્વ જ નથી, માત્ર જ્ઞાન જ એક સત્ છે, અને આ જ્ઞાન માત્ર સ્વરૂપને ગ્રહણ કરવામાં જ પર્યવસિત છે, એટલે માત્ર સ્વપ્રકાશક છે. બાહ્ય કોઈ જ પદાર્થનું અસ્તિત્વ ન હોવાથી તે જ્ઞાન પરપ્રકાશક બની શકે નહીં.
જેન- તમારું કથન અયોગ્ય છે, કારણ કે જો બાહ્ય કોઈ જોય પદાર્થ જ ન હોય, તો જ્ઞાનનો પણ અભાવ થઈ જશે. (ભાવ - જો જોય ન હોય તો જ્ઞાન કોનું કરવાનું ?).
અદ્વૈતવાદીઃ- “અર્થ ન હોય તો જ્ઞાનનો અભાવ થાય એ વાત બેસતી નથી, કારણ કે સ્વપ્નદશામાં બાહ્ય પદાર્થ ન હોવા છતાં વન-દેવકુળ વગેરે ઘણી વસ્તુઓનું જ્ઞાન તો થાય જ છે. માટે અર્થ વિના પણ જ્ઞાન થવામાં કોઈ બાધ નથી. તેથી બાહ્ય પદાર્થ વિના પણ જ્ઞાન શક્ય છે.
જે- જે વસ્તુનો અનુભવ પૂર્વે ક્યારેય ન થયો હોય, તે વસ્તુનો પ્રતિભાસ સ્વપ્નદશામાં થઈ શકે નહીં, પણ જે વસ્તુનો પૂર્વે (જાગ્રદ્ દશામાં) એક - બે વાર પણ અનુભવ કર્યો હોય, તે જ વસ્તુનો પ્રતિભાસ સ્વપ્નદશામાં શક્ય છે.
–अर्थसंप्रेक्षण(४१) तस्यापीत्यादि । स्वप्नदशाज्ञानस्यापि जाग्रदवस्थायां भवनशीलं यत्सद्भूतार्थदर्शनं तेन संपादितो य आत्मनः संस्कारस्तस्य मिद्धादिकारणकलापसंनिधानेन यः प्रबोधस्तं व्यपेक्षते, "कर्मण्यण" (T. રૂ-ર-૧) તમાવસ્તસ્માત્ |
- शास्त्रसंलोक(7) "योगाचारमतं त्विदम् - विज्ञानमात्रमिदं भुवनम्। नास्ति बाह्योऽर्थः ज्ञानाद्वैतस्यैव तात्विकत्वात्।" | -૬ સ.વૃત્તિ ૧૧T (8) "यथा माया यथा स्वप्नो गन्धर्वनगरं यथा। तथोत्पादस्तथा स्थानं तथा भङ्ग उदाहृतः।।" .
माध्यमिकवृ. संस्कृत.३४ । "यत्तूक्तं भगवता मायोपमा धर्मा यावत् निर्वाणोपमा इति।" - महायानसूत्रालं. પૃ. દર/ "Sતવું મપાવતા અનુત્પન્ના: સર્વમાવા માયોપમાર તિ " - નૈવતાર .કિ.મા.9. ૧૧૧/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org