SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ) न्यायावतार - श्लो० १ नामधिगतार्थगोचर-तयाप्रामाण्यप्रसङ्गात् । अथ विशेषः, स नित्योऽनित्यो वेति वक्तव्यम् | नित्यश्चेत्, एवं सत्याद्यसंवेदनेनैव तस्य सामस्त्यग्रहणादुत्तरेषां तद्विषयाणामधिगतगोचरत्वेनाप्रामाण्यप्रसक्तिः । अनित्यश्चेत्, पर्यायदूषणेन प्रतिक्षिप्तः । अथ सामान्यविशिष्टो विशेषः, कास्य विशिष्टता, किं तादात्म्यमुत तत्संनिधिमात्रम् ? तादात्म्यं चेत्, प्रथमज्ञानेन सामान्यवत्तस्यापि ग्रहणात्, अन्यथा तादात्म्यक्षतेः, तद्विषयान्यज्ञानानामप्रामाण्यं प्रसज्येत । तत्सांनिध्यपक्षेऽपि द्वयोरपि परस्परं विशकलितरूपत्वात् पक्षद्वयोदितं दूषणं पश्चाल्लग्नं धावति । "विशेषविशिष्ट –૦નાયરશ્મિ – (2.E) અર્થને સામાન્યસ્વરૂપ પણ ન માની શકાય, કારણ કે સામાન્ય તો એક-નિરંશ છે, માટે પ્રથમ જ્ઞાન દ્વારા જ તે સામાન્યનું સંપૂર્ણતાથી ગ્રહણ થઈ જતાં, દ્વિતીયાદિ જ્ઞાનો તો ગૃહીત એવા સામાન્યને જ વિષય કરતા હોવાથી અપ્રમાણ બની જશે. માટે આ પક્ષ પણ યુક્તિસંબદ્ધ નથી. (2.F) ‘અર્થ વિશેષસ્વરૂપ છે એ પક્ષ પણ વિકલ્પગ્રસિત હોવાથી અનુપાદેય છે. વિકલ્પો એ કે વિશેષ નિત્ય છે કે અનિત્ય ? | F1 વિશેષને નિત્ય માનવામાં, પ્રથમજ્ઞાનથી જ તેનું સંપૂર્ણતાથી ગ્રહણ થઈ જતાં, તદ્વિષયક બીજા બધા જ્ઞાનો ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમાણ થઈ જશે. F.2વિશેષને ‘અનિત્ય માનવામાં, પર્યાયસ્વરૂપ માનવાને “C' પક્ષમાં જે જે દોષો બતાવ્યા, તે બધા દોષો અહીં પણ આવશે. (2.G.) અર્થને સામાન્ય વિશિષ્ટ વિશેષસ્વરૂપ માની શકાય નહીં, કારણ કે અહીં સામાન્યવિશેષ વચ્ચેના વૈશિસ્ત્રનું સ્વરૂપ વિકલ્પગ્રસિત છે. તે આ રીતે - શું તે વિશિષ્ટતા 'તાદામ્ય સ્વરૂપ છે, કે માત્ર સંનિધાનસ્વરૂપ ? (વ.)સામાન્ય અને વિશેષ વચ્ચે ‘તાદાભ્યરૂપ વિશિષ્ટતા માનશો તો પ્રથમજ્ઞાનથી સામાન્યનું ગ્રહણ થતાં વિશેષનું પણ ગ્રહણ થઈ જશે. જો સામાન્યનું ગ્રહણ થવા છતાં વિશેષનું ગ્રહણ ન મનાય, તો સામાન્ય-વિશેષ વચ્ચેની અભિન્નતા છિન્ન-ભિન્ન થઈ જશે, અને જો સામાન્ય સાથે વિશેષનું પણ પ્રથમ જ્ઞાનથી જ ગ્રહણ થઈ જશે તો તદ્વિષયક બીજા બધા જ્ઞાનો-ગૃહીતગ્રાહી હોવાથી – અપ્રમાણ બની જશે. માટે તાદાભ્યસ્વરૂપ વૈશિષ્ટચ તો ન માની શકાય. (92)સામાન્ય અને વિશેષ વચ્ચે “સંનિધાન” (સાહિત્ય- સાથે રહેવાપણાં) સ્વરૂપ વિશિષ્ટતા પણ ન માની શકાય, કારણ કે આ પક્ષમાં સામાન્ય અને વિશેષનું તો માત્ર સંનિધાન જ છે, બાકી વાસ્તવમાં તો બંને ભિન્ન જ છે. તેથી સામાન્ય અને વિશેષ બંનેને ભિન્ન માનવાના EPF વિકલ્પમાં જે જે દોષો આવે છે, તે બધા જ દોષો અહીં પણ આવશે. (2.H.) અર્થને વિશેષવિશિષ્ટ સામાન્યસ્વરૂપ પણ ન માની શકાય, કારણ કે સામાન્ય વિશિષ્ટ વિશેષના પક્ષમાં જે દોષો આવ્યા હતાં, તે બધા જ દોષો અહીં લાગશે. ફેર એટલો કે આ પક્ષ વિશેષવિશિષ્ટ સામાન્યરૂપ હોવાથી, વૈશિષ્ટઢ તાદાસ્ય' રૂપ માનીએ તો વિશેષગત દોષો આવે અને “સંનિધાન રૂપ માનીએ તો E-F વિકલ્પગત દોષો આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy