SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २१३ साक्षादज्ञानमनध्यवसायः प्रमेयापरिच्छित्तिस्तस्य विनिवर्तनं विशेषेण प्रलयापादनं प्रमाणस्य फलम्, २७७ अज्ञानोद्दलनद्वारेण तस्य प्रवृत्तेः, तस्य च सर्वानर्थमूलतया प्रमात्रपकारित्वात् तन्निवर्तनस्य प्रयोजनता युक्तैव, एतच्चानन्तरप्रयोजनं सर्वज्ञानानामेकरूपत्वात् सामान्येनोक्तम् । १९१. व्यवहितप्रयोजनं पुनर्विभागेनाह - केवलस्य सर्वज्ञज्ञानस्य सुखं वैषयिकसुखातीतपरमाह्लादानुभवः, उपेक्षा साक्षात् समस्तार्थानुभवेऽपि हानोपादानेच्छाभावान्मध्यस्थवृत्तिता, ન્યાયરશ્મિ न्यायावतार श्लो० २८ - 0 છે કે, પ્રમાણના ફળ બે પ્રકારે છે (૧) સાક્ષાત્ = અનંતર ફળ (૨) અસાક્ષાત્ = પરંપર ફળ. પ્રમાણનું સાક્ષાત્ ફળ વસ્તુવિષયક અજ્ઞાન, અનધ્યવસાય, પ્રમેયનો અબોધ, તેનું વિશેષ રૂપે નિવર્તન ક૨વું એટલે અજ્ઞાન નિવૃત્તિ છે. અજ્ઞાનને નાશ ક૨વા દ્વારા જ પ્રમાણની પ્રવૃત્તિ થઈ શકે છે. અહીં શંકા થાય કે, વાસ્તવમાં તો પ્રમાણનું ફળ અજ્ઞાન નાશ છે, તો પછી પહેલા પ્રમાણ, પછી અજ્ઞાન નાશ થાય અને અહીં તો અજ્ઞાનના નાશ પછી પ્રમાણની પ્રવૃત્તિ કહી છે. તો તેનું સમાધાન કરતા જણાવે છે કે, પ્રમાણ અને ફળ ભિન્નાભિન્ન છે. વળી આ પ્રમાણે સ્વીકારવું પણ યુક્તિયુક્ત છે. જે આત્મા પ્રમાતા રૂપે પરિણત થાય છે તે જ આત્મા અજ્ઞાનથી નિવૃત્ત થાય છે, વસ્તુને છોડે છે, ગ્રહણ કરે છે અને ઉપેક્ષા કરે છે, તેથી ફળ કથંચિદ્ અભિન્ન છે. તથા કા૨ણ, ક્રિયા અને પરિણામના ભેદે પ્રમાણ અને ફળ વચ્ચે કથંચિદ્ ભેદ રહેલો છે. તેથી જ મહાપુરુષો વડે કહેવાયેલું છે, ‘જે સાક્ષાત્ અને પરંપરા એમ બે પ્રકારે પ્રમાણનું ફળ જિનેશ્વર ભગવંતો વડે કહેવાયેલું છે, તે ફળ પ્રમાણથી કથંચિદ્ ભિન્નાભિન્ન સ્વરૂપે જાણવું'. અજ્ઞાન તે સર્વ અનર્થોનું મૂળ છે અને તેથી જ પ્રમાતાને અપકારી હોવાથી, એના નાશને પ્રયોજન (ફળ) માનવું યુક્ત છે. આ અનંતર પ્રયોજન સર્વજ્ઞાનોમાં એક સ્વરૂપવાળું હોવાથી સર્વ સામાન્ય રૂપે તેનો કારિકામાં નિર્દેશ કરેલ છે. (૧૯૧) હવે પરંપરાએ પ્રયોજન જણાવે છે. પરંપરાએ ફળમાં ભિન્નતા હોવાથી પ્રાતિસ્વિક રૂપે તે કહે છે. સર્વજ્ઞ ભગવંતના કેવળજ્ઞાનનું વ્યવહિત ફળ સુખ અને ઉપેક્ષા છે. સુખ એટલે વિષય સંબંધી સુખોથી અતીત એવા પરમ આનંદનો અનુભવ. વિષય સંબંધી સુખ કર્મના ઉદયથી ઉત્પન્ન થતું હોવાથી, વાસ્તવિક રીતે દુઃખરૂપ જ છે, માટે તેનાથી અતીત એવું સુખ કહ્યું છે. તથા બીજું ફળ છે -० अर्थसंप्रेक्षण: Jain Education International -0 (२७७) अज्ञानोद्दलनद्वारेणेति । अज्ञानमुद्दलयदेव प्रमाणं प्रवर्तते इति । किमुक्तं भवति ? न प्रमाणात् फलमेकान्तेन भिन्नमभिन्नं वा, भेदाभेदरूपतयैवानन्तरपरंपरभेदस्य प्रतिभासनात् । तथा हियस्यैवात्मनः प्रमाणकारितया परिणामः फलरूपतयापि तस्यैव सः, य एव प्रमिमीते स एव निवृत्ताज्ञानो जहात्याददाति उपेक्षते चेति प्रतीतः । एष चैकप्रमात्रपेक्षया प्रमाणफलयोरभेदः, करणक्रियापरिणामभेदाच्च મેવઃ । પુત્ત 7 पारंपर्येण साक्षाच्च फलं द्वेधाभ्यधायि यत् । जिनैर्भिन्नमभिन्नं च प्रमाणात्तदिहोदितम् ।। २८ ।। O For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy