SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ न्यायावतार G ते सुखोपेक्षे फलमित्यर्थः । शेषस्य तद्व्यतिरिक्तप्राकृतलोकप्रमाणस्यादानं ग्रहणं हानं परित्यागस्तयोरादानहानयोर्धीर्बुद्धिरादानहानधी: सा फलं इति यावत् । ततश्चादेयानां सम्यग्दर्शनादिस्रक्चन्दनादीनां यादित्सा, तथा हेयानां मिथ्यादर्शनादिविषकण्टकादीनां या जिहासा प्रमाणसाध्या, अप्रमाणात् तदसिद्धेः, प्रेक्षापूर्वकारिणां ततः प्रवृत्त्ययोगादित्युक्तं भवति ।। २८ ।। १९२. अधुना गोचरविप्रतिपत्तिं निराचष्टे 154અનેાન્તાત્મ વસ્તુ ગોચર: સર્વવિદ્વાન્ । एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ।। २९ ।। अनेके बहवोऽन्ता अंशा धर्मा वा आत्मानः स्वरूपाणि यस्य तदनेकान्तात्मकम् । किं ન્યાયરશ્મિ ૦ ઉપેક્ષા, એટલે કે જગતની સમસ્ત વસ્તુઓને અનુભવ કરવા છતાં પણ, મોહનીય કર્મનો અભાવ થઈ ગયો હોવાના કારણે, છોડવાની અને ગ્રહણ કરવાની ઈચ્છાનો અભાવ હોવાથી મધ્યસ્થવૃત્તિતા છે. કેવળજ્ઞાનથી ભિન્ન શેષ સામાન્ય જીવોના પ્રમાણનું પરંપરફળ આદાન-હાન બુદ્ધિ છે. પદાર્થ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થતાં, ગ્રહણ કરવા યોગ્ય આંતરિક સમ્યગ્દર્શનાદિ અને બાહ્ય માળા, ચંદન વગેરે ગ્રહણ કરવાની ઈચ્છા, તથા છોડવા યોગ્ય આંતરિક મિથ્યાદર્શનાદિ અને બાહ્ય વિષ, કંટક વગેરેને છોડવાની ઈચ્છા, આ સર્વ પ્રમાણ દ્વારા સાધ્ય છે. અપ્રમાણ દ્વારા આ સર્વની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે બુદ્ધિશાળી વ્યક્તિની અપ્રમાણ દ્વારા ક્યારે પણ પ્રવૃત્તિ થતી નથી. (૨૮) ૦ (૧૯૨) પ્રમાણના વિષયની પ્રરૂપણા O -0 પ્રમાણને આશ્રયીને લક્ષણ, સંખ્યા અને ફળ સંબંધી વિપ્રતિપત્તિનું નિરાકરણ કરીને, હવે પ્રમાણના વિષય અંગેની વિપરીત માન્યતાને દૂર ક૨વા ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થઃ- સર્વ જ્ઞાનોનો વિષય અનેકાન્તાત્મક વસ્તુ છે અને એક દેશથી વિશિષ્ટ એવો પદાર્થ તે નયનો વિષય છે. (૨૯) વિવેચનઃ– હવે ક્રમપ્રાપ્ત પ્રમાણના વિષયની પ્રરૂપણા કરતા ગ્રંથકારશ્રી કહે છે કે, અનેક અંશો એ જેનું સ્વરૂપ છે તે અનેકાન્તાત્મક કહેવામાં આવે છે. જગતની કોઈપણ વસ્તુ હોય, ભલે તે બાહ્ય -० शास्त्रसंलोक: Jain Education International (154) "अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह । येनोत्पादव्ययध्रौव्ययुक्तं यत् सत् तदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः। " - षड्. समु. ५५, ५७। "तस्य विषयः सामान्यविशेषाद्यनेकान्तात्मकं વસ્તુ" - પ્રમાળનય. ધૃ|૧| - ચા. મા. "પ્રમાળT વિષયો દ્રવ્યપર્યાયાત્મ વસ્તુ।" . પ્રમાળમી. ૧૦૧ ૩૦ | "ઉત્પાવ્યયૌવ્યયુ સત્" - તત્ત્વાર્થ. ૧/૧૬ | "યોત્પાલવ્યયોવ્યયુ વસ્તુપàશતઃ। सिद्धमाप्तस्वभावत्वं, तस्मै सर्वविदे नमः" - उत्पादादि. १। "नद्रव्यपर्यायात्माऽर्थो बहिरन्तश्च તત્ત્વતઃ" - નથી. ગ. ૭/ -0 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy