SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ચાયાવતાર જી १५२ समर्थहेतुकथनात् तत्र वचनस्य परार्थतेति चेत्, अत्रापि दर्शनयोग्यार्थप्रतिपादनादिति ब्रूमः | तन्न प्रत्यक्षपरोक्षयोः पारार्थ्यं प्रति विशेषोपलब्धिरिति मुच्यतां पक्षपात: ।। ११ ।। १४४. तदेवं द्वयोरपि परार्थतां प्रतिपाद्य तत्स्वरूपमाह प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि च यद्वचः । प्रत्यक्ष प्रतिभासस्य निमित्तत्वात्तदुच्यते ।। १२ ।। '"यद्वचः प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि साक्षात्कारिज्ञानगोचरकथनचतुरं तत् प्रत्यक्षमुच्यत इति संबन्धः | २२०तच्च २२प्रत्यक्षरूपमेवोच्यमानं प्रत्यक्षं, विप्रतिपन्नं प्रति पुनरनुमान –૦નાયરમિ – જૈન - એ રીતે તો દર્શન-પ્રત્યક્ષયોગ્ય અર્થનું યથાર્થતયા પ્રતિપાદન કરતું હોવાથી, પ્રત્યક્ષને પણ પરાર્થ કેમ ન મનાય ? આમ પરાર્થતાને આશ્રયીને પ્રત્યક્ષ અને પરોક્ષની કોઈ વિશેષતા નથી, તેથી પ્રત્યક્ષ પરાર્થ નથી, માત્ર અનુમાન જ પરાર્થ છે” એવો પક્ષપાત છોડી દો. (૧૧) (૧૪૪) આમ પ્રત્યક્ષ-અનુમાન બંનેમાં પરાર્થતાની સિદ્ધિ કરીને, તેમના સ્વરૂપનું પ્રતિપાદન કરવા, ગ્રંથકારશ્રી પ્રથમ પરાર્થ પ્રત્યક્ષના સ્વરૂપને કહે છે – ૦ પરાર્થ પ્રત્યક્ષનું સ્વરૂપ ૦ શ્લોકાર્ધઃ- જે વચન પ્રત્યક્ષપ્રતીત અર્થનું પ્રતિપાદક છે, તેને (પરાર્થ) પ્રત્યક્ષ કહેવાય છે, કારણ કે (એ વચન) પ્રતિભાસનું કારણ છે. (૧૨) | વિવેચનઃ- જે વચન પ્રત્યક્ષપ્રતિપન્ન એવા અર્થનું પ્રતિપાદક હોય, અર્થાત્ સાક્ષાત્કારી જ્ઞાનના વિષયનું કથન કરવામાં ચતુર હોય, તેને પરાર્થપ્રત્યક્ષ' કહેવાય છે. અહીં આ વાતનો ખાસ ખ્યાલ રાખવો - વચન દ્વારા, પ્રત્યક્ષપ્રતિપન્ન અર્થનું જો પ્રત્યક્ષરૂપે પ્રતિપાદન થાય, તો જ તે (વચન) પરાર્થપ્રત્યક્ષ કહેવાય. જેમકે “જુઓ મૃગલાઓ દોડે છે. અહીં વચન દ્વારા, પ્રત્યક્ષપ્રતિપન્ન મૃગાદિનું પ્રત્યક્ષરૂપે જ પ્રતિપાદન થાય છે, માટે આ (વચન) ને પરાર્થપ્રત્યક્ષ કહી શકાય. પરંતુ પ્રત્યક્ષપ્રતીત એવા અર્થને પણ વિપ્રતિપન્ન વ્યક્તિને, અનુમાન પ્રયોગ દ્વારા કહેવાય તો તે પરાર્થાનુમાન જ બને. જેમકે શબ્દ પ્રત્યક્ષથી અનિત્ય જણાય છે, છતાં તેને નિત્ય માનતા મીમાંસકોને ‘શબ્દઃ નિત્ય તત્વીત' એ રીતે કહેવાય, તો તે પરાર્થાનુમાન બને છે. –૦૩૫ર્થસંપ્રેક્ષTI – (२२०) तच्चेति । वचः । (२२१) प्रत्यक्षरूपमिति । पश्य मृगो याति इति प्रत्यक्षरूपतया प्रतिपादकत्वाद्वचोऽपि तथोच्यते ।। १२ ।। शास्त्रसंलोक(117) "यद्वचः प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि साक्षात्कारिज्ञानगोचरकथनचतुरं तत्प्रत्यक्षमुच्यते। तच्च प्रत्यक्षरूपमेवोच्यमानं प्रत्यक्षं। विप्रतिपन्नं प्रति अनुमानद्वारेणोच्यमानमुनमानमेव ।" - न्या.हा.। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy