SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૫ न्यायावतार - श्लो०५ शेषचूतान्, चन्द्रोदयात्कुमुदाकरप्रबोधम्, वृक्षाच्छायामित्यादि पक्षधर्मत्वविरहेऽप्यनुमिमीमहे । १०४. कालादिकस्तत्र धर्मी समस्त्येव, तत्र पक्षधर्मता लिङ्गस्य गृह्यते इति चेन्न, –૦નાયરશ્મિ – (B) કૃત્તિકાના ઉદયથી થતું શકટના ઉદયનું અનુમાન. (C) પુષ્પિત (જેને મોર આવી ગયા છે એવા) એક આંબાના ઝાડથી થતું પુષ્પિત સર્વ આંબાનું અનુમાન. (D) ચંદ્રના ઉદયથી થતું કુમુદના વિકાસનું અનુમાન. (E) વૃક્ષથી થતું છાયાનું અનુમાન... આ બધા અનુમાનમાં, હેતુની પક્ષધર્મતા ન હોવાથી - હેતુ પક્ષમાં ન રહેતો હોવાથી, તે હેતુઓ ત્રણ લક્ષણથી રહિત છે, તો પણ એક “અવિનાભાવિત્વ” રૂપ યથાર્થ લક્ષણના સહારે તે હેતુઓ સાધ્યના ગમક બને છે. (૧૦૪) પ્રશ્ન- પૂર્વોક્ત સર્વ અનુમાનોમાં અમે કાળાદિને ધર્મ - પક્ષ બનાવશું. જેમ કે - (A) इदानीन्तनकालः जलचन्द्रवान्, नभश्चन्द्रवत् (B) भविष्यत्कालः, शकटोदयवान्, कृत्तिकोदयपश्चाद्भावित्वात् (C) इदानीन्तनकालः पुष्पिताशेषचूतवान्, पुष्पितैकचूतवत्त्वात् (D) इदानीन्तनकालः कुमुदाकरप्रबोधवान्, चन्द्रोदयवत्त्वात् (E) નય ક્ષેત્રઃ છાયાવાન, વૃક્ષવત્તાત્ આમ બધા હેતુઓમાં પક્ષધર્મતા આવી જવાથી; તે હેતુઓ ત્રણ લક્ષણથી રહિત નહીં રહે. ઉત્તર- આ રીતે કોઈ પણ ધર્મી બનાવીને, જો પક્ષધર્મતા બનતી હોય, તો ‘નો નિત્યશçવાન, વિવેTણ્વવસ્વીત' - આવા પ્રયોગમાં પણ પક્ષધર્મતા આવી જશે, તેથી તો તે પણ ગમક બની જશે. માટે કાળાદિની ધર્મરૂપે કલ્પના ન કરાય. —શાસ્ત્રસંનો— (83) "नहि शकटे धर्मिणि उदेष्यत्तायां साध्यतायां कृत्तिकाया उदयोऽस्ति तस्य कुत्तिकाधर्मत्त्वात् ततो ન પક્ષધર્મત્વમ ° -રચા,રત્ના.9.૬૧૬, પ્રમેયર.રૂ/૧૬, કમાઈ|મી..૪૦, પ્રમાણપ.પૂ.૭૧,પ્રમેય.9.૩૬૪/ (84) "तथा न चन्द्रोदयात् समुद्रवृद्ध्यनुमानं चन्द्रोदयात् तदनुमानप्रसंगात्। चन्द्रोदयकाल एव तदनुमानं तदैव व्याप्तेर्गृहीतत्वादिति चेत्, यद्येवं तत्कालसम्बन्धित्वमेव साध्यसाधनयोः,तदा च स एव कालो धर्मी तत्रैव च साध्यानुमानं चन्द्रोदयश्च तत्सम्बन्धीति कथमपक्षधर्मत्वम् ?" -प्रमाणवा.स्ववृ.टी.१/३/ ૧. “A' માં આકાશરૂપ પક્ષમાં જલચંદ્રરૂપ હેત નથી રહેતો. B' માં શકટના ઉદ્દયનો જે કાળ છે તે કાળરૂપ પક્ષમાં કૃત્તિકોદયરૂપ હેતુ નથી રહેતો. “C' માં સર્વ આંબાના પ્રદેશરૂપ પક્ષમાં પુષ્પિત એવો એક આંબો રૂપ હેતુ નથી રહેતો. D' માં કુમુદવિકારના પ્રદેશરૂપ પક્ષમાં ચંદ્રોદયરૂપ હેતુ નથી રહેતો. 'E' માં છાયાના પ્રદેશરૂપ પક્ષમાં વૃક્ષરૂપ હેતું હોય જ એવો નિયમ નથી - આમ આ હેતુઓ પક્ષમાં ન રહેતા હોવાથી, પક્ષધર્મતાથી રહિત છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy