SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાવતાર ) विजृम्भणात् । तथा च प्रमाणप्रमेयप्रतिपाद्यप्रतिपादककार्यकारणभावादयः प्रलीयेरन्, आत्मव्यतिरेकेणात्मीयपूर्वोत्तरक्षणयोरपि ज्ञानस्य प्रवृत्तिनिरोधापत्तेः । ८५. अद्वयविज्ञानतत्त्वसाधनेनानुकूलमाचरसीति चेत्, स्यादेतत्, यदि भवतः प्रमाणपरिदृष्टसकलव्यवहारोच्छेदनकुदर्शनवासनाहितादृष्टाद्वयतत्त्वपरिकल्पनात् प्रतिकूलं न स्यात् । तन्नार्थविरहेण बहिः प्रमाणभूतज्ञानोल्लासोऽस्ति , निर्हेतुकत्वप्रसङ्गादिति ।। –૦નાયરશ્મિ – અને જ્ઞાન તો નિરાલંબન છે. એટલે તે બધા ભાવો પણ છે જ નહીં, એમ એ ભાવોનો પણ અભાવ થઈ જશે. તથા જ્ઞાન, પોતાની પૂર્વોત્તરક્ષણમાં પણ પ્રવૃત્તિ નહીં કરી શકે, કારણ કે તે પણ જ્ઞાન માટે બાહ્ય હોવાથી, તેનો પણ અભાવ જ છે. આ રીતે સંતાનાંતરનો, પ્રમાણ-પ્રમેયનો, પોતાની પૂર્વોત્તરક્ષણગત જ્ઞાન સંતાનનો પણ ઉચ્છેદ થઈ જતાં, યોગાચારના મતે શું રહેશે ? એ જ સવાલ છે. (૮૫) યોગાચાર:- અહો ! તમે તો બહુ સારૂ કર્યું, કારણ કે આવું કથન કરવાથી તો, તમે અમારા “વિજ્ઞાનાઢત” ની જ સિદ્ધિ કરી આપી. જૈનઃ- જો પ્રમાણદષ્ટ સર્વ વ્યવહારોનો ઉચ્છેદ, એ તમારી કુદર્શનવાસનાહિત અદ્વૈતકલ્પનાને પ્રતિકુળ ન હોત, તો તમારી વાત બરાબર છે, અર્થાત્ તમે અદ્વૈત માનવા જશો, તો ઉપર કહેલ પ્રમાણ- પ્રમેયાદિ જે સર્વ વ્યવહારો છે, તેનો ઉચ્છેદ થઈ જશે, માટે વિજ્ઞાનાદ્વૈત' ની માન્યતા અયોગ્ય છે. તેથી બાહ્ય પદાર્થ વિના પ્રમાણભૂત જ્ઞાનનો ઉલ્લાસ (પ્રકાશ) પણ અશક્ય છે. જો બાહ્યર્થ વિના પણ જ્ઞાનની ઉત્પત્તિ મનાય, તો જ્ઞાન નિર્દેતુક બની જશે, એટલે હેતુ વિના જ જ્ઞાનની ઉત્પત્તિ થવા લાગશે, જે ક્યારે પણ જોવાતું નથી. માટે બાહ્ય પદાર્થનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ, તેથી સ્વના ગ્રાહકની જેમ, પરના (બાહ્યપદાર્થના) ગ્રાહકરૂપે પણ જ્ઞાનની સિદ્ધિ થશે. –૦૫ર્થસંપ્રેક્ષ[– (१३७) व्यवहारेति । व्यवहारोऽबलाबालगोपालहालिकादिप्रसिद्धः । न चायं भ्रान्तः, क्रियाविरोधप्रसङ्गात् । तथा हि-भ्रमाद् बहलामोदमोदकादनमिव सौगतानामुपलशकलभक्षणं सुगतपदद्वयाराधनवद्वा खरोष्ट्रदासीपदपर्युपास्तिश्च प्रसजति; न चैतद् युगान्तेऽपि दृश्यते, तन्नायं भ्रान्तः । -शास्त्रसंलोक(57) "नहि परनिरपेक्षप्रतिभासा घटादयः कस्यचित् स्वप्नेऽपि प्रसिद्धाः, अन्यत्र महामोहाक्रान्तचेतसो योगाचारात् । -न्यायकु.पृ.११९ / "यत्तु संवेदनाद्वैतं पुरुषाद्वैतवन्न तत् सिद्ध्येत् स्वतोऽन्यतो वापि प्रमाणात् स्वेष्टहानितः ।।" आप्तपरी.श्लो.८५। "क्षणिकत्वमनन्यवेद्यत्वं नानासन्तानत्वमिति स्वतः તાવન્ન સિધ્ધતિ બ્રાન્ડેઃ " HEશ.,.કૃ.૨૪૧T ૧. દા.ત. પૂર્વોત્તરક્ષણનો કાર્ય-કારણભાવ બૌદ્ધો માને છે, પણ જ્ઞાન જો બાહ્ય વિષયરહિત હોય, તો પૂર્વોત્તર ક્ષણ પણ તેના માટે બાહ્ય હોવાથી, તે કાર્ય-કારણભાવ પણ ન ઘટે – એમ પ્રતિપાઘ. વિગેરેમાં પણ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy