SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ) न्यायावतार - श्लो. १९ प्रसङ्गात्, तद्विलोपे च विचारानर्थक्यप्राप्तेरिति । अत्र प्रकरणे पुनरनुमानात् पार्थक्येनोहो न दर्शितः, संक्षिप्तरुचिसत्त्वानुग्रहप्रवृत्तत्त्वादस्य, शाब्दं तु पृथक् समर्थितम्, तस्यात्रैव परार्थानुमानोपयोगित्वादित्यास्तां तावत् ।। १८ ।। १६२. इदानीं वैधव्दृष्टान्तमुपदर्शयन्नाह 19ચ્ચે નિવર્તિમાને તુ સાધનાથસંમવ: | ख्याप्यते यत्र दृष्टान्ते वैधयेणेति स स्मृतः ।। १९ ।। विसदृशो धर्मोऽस्येति २४१विधर्मा, तद्भावो वैधर्म्यम्, तेन वैधhण दृष्टान्तः । कीदृश इत्याह- साध्ये गम्ये निवर्तमाने असंभवति, तुशब्दोऽवधारणार्थो भिन्नक्रमः, स च साधनस्यासंभव –૦ન્યાયરશ્મિ – પૃથફ રૂપે તેનો નિર્દેશ કરેલ નથી, કારણ કે આ ગ્રંથ સંક્ષિપ્તરુચિવાળા જીવ ઉપર અનુગ્રહ કરવા માટે બનાવેલ છે. પ્રશ્નઃ- જો સંક્ષિપ્તરુચિવાળા જીવો ઉપર અનુગ્રહ કરવા માટે જ આ ગ્રંથ બનવ્યો હોય, તો પછી શબ્દ પ્રમાણને પણ પૃથફ રૂપે શું કરવા નિર્દેશ કરો છો ? ઉત્તરઃ- યદ્યપિ, તમારી શંકા ઉચિત છે, છતાં પણ પરાર્થાનુમાન પક્ષ-હેતુ વચનાત્મક હોવાના કારણે શબ્દની જરૂર પડે. જો શબ્દની પ્રમાણતા સિદ્ધ ન હોય, તો પરાથનુમાન થઈ ન શકે, એટલે તેનો પૃથક નિર્દેશ કરેલ છે. તિ નાસ્તાં તાવ આમ અહીં સાધર્મેદષ્ટાંતનું લક્ષણ પૂર્ણ થયું. (૧૮) ૦ (૧૩૨) વેધર્મદષ્ટાંતનું લક્ષણ ૦ સાધર્મેદ્રષ્ટાંતનું લક્ષણ જણાવ્યા બાદ, હવે વૈધર્મદષ્ટાંતનું લક્ષણ જણાવે છે. શ્લોકાર્થ- સાધ્યની નિવૃત્તિમાં હેતુનો પણ અસંભવ જ હોય, એવું જે દષ્ટાંતમાં જણાવાય તે વૈધર્મદષ્ટાંત કહેવાય છે. (૧૯) વિવેચનઃ- વૈધર્યદૃષ્ટાંતનું લક્ષણ જણાવતા કહે છે કે, અસમાન છે ધર્મ જેનો તેને વિધર્મા કહેવાય છે, અને તેને ભાવ અર્થમાં તદ્ધિતનો “ય' પ્રત્યય લગાડતા વૈધર્મ એ પ્રમાણે રૂપ સિદ્ધ થાય છે. સિદ્ધ કરવા યોગ્ય એવા સાધ્યનો અભાવ હોતે છતે, હેતુનો અભાવ હોય જ, એવું વૈધર્મ જે કોઈ દૃષ્ટાંતમાં જણાવાય છે, તે વૈધર્મદષ્ટાંત જાણવું. જેમકે પર્વતો વહ્નિમાન ઘૂમત, વરિન વિના -अर्थसंप्रेक्षण(૨૪૧) વિધતિ / પૂર્વવત્ || ૧૦ || –૦ણાત્રસંતો— (133) "यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदर्श्यते स वैधर्म्यदृष्टान्तः, यथा-अग्न्यभावे न भवत्येव धूमः, यथा जलाशये" - प्रमाणनय. ३।४७, ४८ । "साध्यधर्मनिवृत्तिप्रयुक्तसाधनधर्मनिवृत्तियोगी वैधर्म्यदृष्टान्तः" प्रमाणमी. १।२।२३। "साध्याभावे साधनाभावो यत्र कथ्यते स व्यतिरेकदृष्टान्तः" - પરીક્ષામુ. રૂ ૪૬ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy