SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ३७९ ન્યાયાવતાર છે त्वभावादिति । तदेवं प्रत्यक्षे विविक्तवस्तुग्राहिणि सकलप्रमाणप्रष्ठे प्रसाधिते शेषप्रमाणान्यपि तदनुसारितया विविक्तमेव स्वगोचरं स्थापयन्तीति, तदपलापी केवलसामान्यप्रतिष्ठापकः कदभिप्रायः संग्रहदुर्नयव्यपदेशं स्वीकुरुते, विशेषापेक्षयैव सामान्यस्थापकस्य संग्रहनयत्वादिति । २५८. तथा व्यवहारोऽपि प्रमाणप्रसिद्ध वस्तुस्वरूपं निढुवानो युक्तिरिक्तमविचारितरमणीयं लोकव्यवहारमार्गानुसारि समर्थयमानो दुर्नयतामात्मनि निधत्ते, लोकव्यवहारप्रसाधकस्यापीतरानिष्टौ व्यवस्थानाभावात् । तथा हि-यदीदं कियत्कालभावि स्थूरतामाबिभ्राणं लोकव्यवहारकारि घटादिकं –૦ન્યાયરશ્મિ – અનુમાનાદિ પણ ભિન્ન ભિન્ન એવા સામાન્ય-વિશેષ સ્વરૂપે પોતાના વિષયને સ્થાપન કરે છે. આમ સામાન્ય-વિશેષોભયાત્મક વસ્તુ છે, એમ નિશ્ચિત થયે છતે, જેઓ માત્ર સામાન્ય જ એક તત્ત્વ છે એમ કહીને તેનો અમલાપ કરે છે, તેઓનો અભિપ્રાય ખરાબ હોવાના કારણે સંગ્રહ દુર્નયપણાના વ્યપદેશને પ્રાપ્ત કરે છે અને જ્યારે તે જ અભિપ્રાય વિશેષની અપેક્ષા રાખીને સામાન્યનો સ્થાપક થાય, ત્યારે સંગ્રહ નયપણાના વ્યવહારને પ્રાપ્ત કરે છે. આમ સંગ્રહ દુર્નયપણાનું વિવેચન થયું ૦ (૨૫૮) વ્યવહાર દુર્નયથી પ્રવૃત્ત દર્શનનું ખંડન ૦ તથા વ્યવહાર પણ પ્રમાણથી પ્રસિદ્ધ એવી વસ્તુના સ્વરૂપનું ખંડન કરતો અને યુક્તિથી રહિત, જ્યાર સુધી વિચારણા ન કરો ત્યાં સુધી સુંદર લાગે તેવા લોકવ્યવહાર માર્ગને અનુસારી અભિપ્રાયને સમર્થન કરતો હોય, તો તે અભિપ્રાય દુર્નયપણાને પોતાના સ્વરૂપમાં સ્થાપન કરે છે. લોકવ્યવહારમાં ન આવતી પરમાણુ વગેરે પ્રમાણસિદ્ધ વસ્તુને ન માનો, તો લોકવ્યવહારમાં આવતી ઘટાદિ વસ્તુઓનું પણ અસ્તિત્વ નહીં ટકી શકે. તે આ પ્રમાણેઃ- જે આ કેટલાક કાળ સુધી રહેનાર, સ્થૂલતાને ધારણ કરનાર, પાણી લાવવું વગેરે લોકવ્યવહારને કરનારા એવા ઘટાદિ પદાર્થો, તમારા વડે તાત્ત્વિક તરીકે સ્વીકાર કરાયેલ છે, તે ઘટનું અસ્તિત્વ કાંઈ આકાશમાંથી ટપકીને નથી આવ્યું, પરંતુ નિત્ય એવા પરમાણુઓના સમૂહથી ઘટિત જ આ ઘટ વગેરેનું અસ્તિત્વ તાત્વિકરૂપે ઘટી શકે છે. જો તેઓને આકસ્મિક સ્વીકારવામાં આવે, તો કારણ વગર જ તેઓની ઉત્પત્તિ થતી હોવાના કારણે, કાં તો હંમેશા માટે તેઓ સતું રહેવા જોઈએ અથવા તો હંમેશા માટે અસતું જ રહેવા જોઈએ, કારણ કે કહ્યું છે કે - नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात्। अपेक्षातो हि भावानां कादाचित्कत्वसंभवः।।। વ્યવહારવાદી- તે નિત્ય એવા પરમાણુઓ ઘટરૂપે દેખાતા નથી, તો તેનું અસ્તિત્વ કેવી રીતે સ્વીકારી શકાય ? સ્યાદ્વાદી- અરે ! પરમાણુઓ સાક્ષાત્ સ્વરૂપે લોકવ્યવહારને કરનારા અને સ્થૂલતાને ધારણ –૦૫ર્થસંપ્રેક્ષ0– (३७९) प्रष्ठे इति । विशदप्रतिभासरूपत्वेन सकलप्रमाणमुख्ये । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy