SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬૧૭ न्यायावतार - श्लो. २७ सर्वार्थसंवेदनमभावाख्यं षष्ठप्रमाणगोचरतां प्रतिपद्यते तदयुक्तम्, तत्संभवस्यानुमानेन प्रतिपादनात्, प्रमाणपञ्चकप्रवर्तनाभावासिद्धेः । किं च, प्रमाणपञ्चकं तद्गोचरं न प्रवर्तते इति कथं भवतो निर्णयः किं 'नियतदेशकालव्याप्त्या, यद्वा समस्तदेशकालास्कन्दनेनेति? 'यद्याद्यः पक्षः, ततो यथा घटादेः क्वचित् प्रमाणपञ्चकं तद्गोचरं निवर्तमानमभावं साधयति, एवं समस्तवस्तुसंवेदनगोचरमपि तन्निवर्तमानं नियतदेशदशावच्छिन्नमभावं साधयेत्, न सर्वत्र, ततश्च घटादिवत् तदुर्निरं स्यात् । अथ द्वितीयः पक्षः, असौ असंभव्येव, समस्तदेशकालवर्तिपुरुषपरिषत्संवेदनसाक्षात्कारिणो ह्येवं वक्तुं युक्तम्-यदुत न क्वचित् समस्तार्थसंवेदनमस्ति –૦નાયરશ્મિ – વિષયરૂપે ન થતું હોવાના કારણે, અભાવ નામના છઠ્ઠા પ્રમાણનો વિષય થાય છે. તેથી સમસ્તાર્થવિષયક પ્રત્યક્ષ નથી. તે પણ ખંડિત થયેલ જાણવું, કારણ કે વિચાર કરતાં આ સર્વ અયુક્ત રૂપે ભાસે છે. સર્વાર્થવિષયક જ્ઞાનસંભાવના અનુમાનથી સિદ્ધ થાય છે, એમ પૂર્વે જણાવ્યું. તેથી અનુમાનની કેવળજ્ઞાનની સિદ્ધિ માટે પ્રવૃત્તિ થતી હોવાના કારણે, પાંચે પ્રમાણનો અભાવ છે, એ તમારો હેતુ અસિદ્ધિ દોષથી ગ્રસિત છે. વળી બીજું અમે તમને પૂછીયે કે, પ્રત્યક્ષાદિ પાંચે પ્રમાણોનો અભાવ સર્વાર્થસંવેદનને વિષે રહેલો છે-એ તમે ક્યાંથી જાણ્યું? શું આ પ્રમાણેનો નિર્ણય તમે (૧) નિયત દેશ અને નિયતકાળવાળી વ્યાપ્તિથી કર્યો છે કે (૨) સર્વદેશ અને સર્વકાળવાળી વ્યાપ્તિથી કર્યો છે? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો તે યોગ્ય નથી, કારણ કે જે પ્રમાણે ઘટાદિ વિષયમાં કોઈક કાળે, કોઈક દેશમાં પ્રમાણપંચકની પ્રવૃત્તિ ન થતાં તેનો અભાવ નિયતદેશ-કાળમાં સિદ્ધ થાય છે, પરંતુ સર્વત્ર નહીં, તે જ પ્રમાણે કોઈક કાળે અથવા કોઈક દેશમાં સર્વાર્થસંવેદન વિષે પ્રમાણપંચકની પ્રવૃત્તિ ન થતાં, તેનો અભાવ નિયત દેશ-કાળમાં સિદ્ધ થાય, પરંતુ સર્વત્ર નહીં. વળી નિયતદેશાદિમાં સિદ્ધ થતો ઘટાદિનો અભાવ, જેમ અન્ય દેશમાં ઘટાદની સિદ્ધિ કરે છે, તેમ નિયતદેશમાં સર્વજ્ઞનો અભાવ, અન્ય દેશમાં સર્વજ્ઞની સિદ્ધિ કરશે. હવે જો બીજો પક્ષ સ્વીકાર કરવામાં આવે, તો તે અત્યંત અસંભવિત છે. સમસ્તદેશ અને કાળમાં રહેનારા સર્વ પુરુષોના જ્ઞાનનું જેને સાક્ષાત્કાર = પ્રત્યક્ષ કર્યું છે, તે જ વ્યક્તિ આ પ્રમાણે કહી શકે કે, આ જગતમાં સર્વપદાર્થોને પ્રત્યક્ષ રૂપે જોનાર કોઈ વ્યક્તિ નથી, પરંતુ તમારા જેવા સર્વજ્ઞાપલાપીએ એવા પ્રકારના પુરુષનું અસ્તિત્વ જ સ્વીકાર્યું નથી, કે જેથી -शास्त्रसंलोक(152) "अतीन्द्रियार्थदर्शिनो हि बाधकं प्रमाणं प्रत्यक्षम्, अनुमानादि, अभावो वा स्यात् ? यदि प्रत्यक्षम् तत् किं क्वचित् कदाचित्तदभावं प्रसाधयेत्, सर्वत्र सर्वदा वा ? प्रथमपक्षे सिद्धसाधनम्, नहि सर्वत्र सर्वदा तत्सद्भावोऽस्माभिः प्रतिज्ञातः। द्वितीयपक्षे तु अतीन्द्रियप्रत्यक्षमन्तरेण सर्वत्र सर्वदातीन्द्रियज्ञानाऽभावासिद्धिः" - न्यायकु. पृ. ८९ । "स्वकीयमपीदानीमत्र तद् बाधेत, सर्वत्र सर्वदा वा ? प्राचि पक्षे, पिष्टं पिनष्टि भवान्, तथा तद्भावस्यास्माभिरप्यभीष्टेः। द्वितीये तु, सर्वदेशकालानाकलय्येदं तदभावमुद्भावयेत्, इतरथा वा ? आकल्य चेत्, आकालं नन्दताद् મવા / ..." - રત્નાર. રીરરૂ/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy