SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ || નયઽ સળુસાસİ || ।। શ્રીપ્રેમ-મુવનમાનુ-નયઘોષ-હિતેન્દ્ર-મુળરત્ન-રશ્મિરત્નસૂરિસદ્ગુરુભ્યો નમઃ || વિવેચકીય વક્તવ્યમ્ प्रकाशितं जिनानां यै-र्मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमो नमः || 1 સુવિશુદ્ધ માર્ગપ્રરૂપક, ચરમતીર્થપતિ પ્રભુવીરનું શાસન જયવંતુ વર્તે છે... તે જિનશાસન અનેક જીવોને તારનાર છે, હિતકારક છે. તેને પામીને પામર જીવો પણ ૫૨મ બને છે, તેના એકેક યોગોનું પાલન કરીને અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. તે જિનશાસનનું અતિ મહત્ત્વનું અંગ છે સ્યાદ્વાદ-અનેકાંતવાદ ! એકાંત માન્યતાના કારણે, મનમાં ઊભા થતાં અનેક કોલાહલોને શમાવનાર શ્રેષ્ઠ મંત્ર સ્યાદ્વાદ છે. જેમ પરમેશ્વરનો આશ્રય લેવાથી સર્વ ક્લેશોનો અંત આવે, તેમ વાદોમાં પરમેશ્વર સ્યાદ્વાદ-અનેકાંતવાદનો આશ્રય લેવાથી બધા વિગ્રહોનો અંત આવે. પૂજ્ય મલ્લવાદી સૂરિજીએ દ્વાદશારનયચક્રમાં કહ્યું છે કે - “સ્યાદ્વાદ વાદનો પરમેશ્વર છે, તેની સાથે કદી પણ વિરોધ થાય નહીં, કારણ કે તે તો સર્વ લોકનો નાથ છે.” પૂજ્ય સિદ્ધસેનદિવાક૨સૂરિ મહારાજ તો સ્યાદ્વાદશૈલી પર નતમસ્તક થઈ જાય છે, તેઓશ્રીનું કહેવું છે કે, સ્યાદ્વાદ વિના તો જગતનો અંશમાત્ર પણ વ્યવહાર સંગત થાય નહીં. આ સ્યાદ્વાદમય જિનશાસન મેળવીને તો, મહાન તાર્કિક પુરુષો પણ, પોતાની Jain Education International १ "जोगे जोगे जिणसासणंमि दुक्खक्खया पउजंते । एक्किक्कंमि अनंता वट्टंता केवली जाया ।।" ओघनिर्युक्ति. २७८ । २. "वादपरमेश्वरसंश्रयश्चैवम् । न च नस्तेन सह विरोधः, तस्य लोकनाथत्वात् " - अर १/ પૃ. ૮રૂ | "અનેાન્તવાવો દિ વાવનાય∞ઃ" - અર્૬/પૃ. ૪૧૧ | ३. "जेण विणा लोगस्सवि ववहारो सव्वहा न निव्वडइ । तस्स भुवणेक्कगुरूणो णमो अणेगंतवायस्स ।। " - सन्मति. का. ३/१६६ ૨૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy