SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સતીશચંદ્ર વિદ્યાભૂષણ સંપાદિત (અંગ્રેજી અનુવાદ સાથે) ઈ.સ. ૧૯૧૫ (૨) પી.એલ. વૈદ્ય દ્વારા સંપાદિત ઈ.સ. ૧૯૨૮ (૩) શ્રી સિદ્ધર્ષિગણિકૃત ટીકા સાથે પાટણથી પ્રકાશિત વિ.સં. ૧૯૧૭ (૪) પં. સુખલાલજી સંપાદિત સં. ૧૯૮૩ (૫) પરમશ્રુત પ્રભાવક મંડલ અગાસથી પ્રકાશિત સં. ૨૦૩૩ (૬) ન્યાયાવતારવાર્તિકવૃત્તિ - સિંઘી ગ્રંથમાળા સં. ૨૦૦૫ (૭) જૈન ધર્મ પ્રસારક સભા ૧૯૦૯ ન્યાયાવતાર ઉપર રચાયેલા વ્યાખ્યાસાહિત્યની આટલી વિગત ઉપલબ્ધ થાય છે. (૧) ન્યાયાવતાર હરિભદ્રસૂરિકૃત ટીકા (બૃહટિપ્પનિકામાં નં. ૩૬૫ માં ઉલ્લેખ અને પ્રબંધકોશ હરિભદ્રસૂરિપ્રબંધમાં ઉલ્લેખ.) (૨) સિદ્ધર્ષિગણિકૃત સિદ્ધવ્યાખ્યાનિકા (૩) દેવભદ્રસૂરિષ્કૃત ટિપ્પણ ગ્રંથાગ્ર ૨૯૫૩ (જિનરત્નકોશ પૃ. ૨૨૨) (૪) રાજશેખસૂરિકૃત વૃત્તિ ટિપ્પણ (૫) શાંતિસૂરિકૃત ન્યાયાવતારવાર્તિકવૃત્તિ. (૬) આ. જિનેશ્વરસૂરિકૃત પ્રમાલક્ષ્મ અથવા પ્રમાણલક્ષણ ટીકા ગ્રંથાગ્ર ૪૦૫ (૭) અજ્ઞાતકૃત જૈનવાર્તિક કે પ્રમાણવાર્તિક ગ્રંથાગ્ર - ૫૫ શ્લોક સટીક ન્યાયાવતાર અને મુનિ શ્રી સૌમ્યાંગરત્નવિજય અને યશરત્નવિજયજી કૃત વિવેચનનું અધ્યયન જૈન ન્યાયને સમજવા ઉપયોગી બનશે. અભ્યાસીઓ એનો અભ્યાસ કરી જૈનદર્શનના મર્મને સમજે એ જ મંગળ કામના. Jain Education International ૬. આચાર્ય વિજય મુનિચન્દ્રસૂરિ મ.સા. ૧૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy