SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ १२७० -0 न्यायावतार - श्लो. ६ प्रमाणत्वविनिश्चयादिति । प्रमाणभावनिर्णयादित्यर्थः । ननु च प्रमाणतामभ्रान्ततान्यथानुपपन्नां यदि परः प्रतिपद्येत, १७ततस्तामभ्युपगच्छन् कथं भ्रान्तताविप्रतिपत्तिं विदध्यादिति पार्श्वस्थितवचनावकाशमाशङ्क्य, भ्रान्तताप्रमाणतयोर्विरोधसाधनेन ततः प्रमाणतां व्यावर्त्यानन्यशरणतया प्रतिज्ञाताभ्रान्तताक्रान्तां तां दर्शयन्नाह- भ्रान्तमित्यादि । भ्रान्तं विपर्यस्तं अथ च प्रमाणं ग्राह्यपरिच्छेदहेतुरित्येतद्वचनमेवंविधार्थप्रत्यायको ध्वनिर्विरुद्धं, पूर्वापरव्याहतार्थगर्भकत्वात् । ११४. ननु च नैवास्य विरुद्धता, तथा हि-अविदितपरमार्थव्यावहारिकाभिप्रायेण लोक संवृति घटयन्तो वयं दृढतरवासनाप्रबोधसंपादितसत्ताकयोः प्रत्यक्षानुमानयोः प्रमाणतामाचक्ष्महे, तदभिप्रायेण दर्शितार्थप्रापकत्वेन तयोरविसंवादकत्वात्, शिथिलवासनौन्मुख्यनिर्मितजन्मकयोः पुनरप्रमाणताम्, १८ तदाकूतेनैव दर्शितेऽर्थे विप्रलम्भनादिति, भ्रान्ततां पुनस्तत्त्वचिन्तकाभिप्रायेण सकलस्य न्यायरश्मि કથન યોગ્ય નથી, કારણ કે પ્રત્યક્ષનો પ્રમાણરૂપે નિર્ણય થયો છે. ગ્રંથકારે જ્ઞાનાદ્વૈતવાદીને કહ્યું કે - 'प्रत्यक्षं अभ्रान्तम् प्रमाणत्वात्' वे पाहुमi Seी त्री व्यति छ, d शानद्वैतवाही, પ્રમાણતાને અભ્રાન્તત્વથી અન્યથા-અનુપપન્ન રૂપે સ્વીકારતો હોત તો પ્રત્યક્ષને ભ્રાન્ત કહેત જ નહીં. એટલે તે અન્યથાનુપપત્તિની સિદ્ધિ કરવા, ભ્રાન્તતા અને પ્રમાણતાનો વિરોધ સિદ્ધ કરવા દ્વારા, ભ્રાન્તમાં પ્રમાણતા હોતી નથી એ સિદ્ધ કરીને પ્રમાણતા અનન્યશરણરૂપે પોતે જેની પ્રતિજ્ઞા કરી છે એ અભ્રાન્તતાને વ્યાપ્ય જ છે – એ બતાવવા ગ્રંથકારશ્રી કહે છે - તમે એક બાજુ કહો છો કે જ્ઞાન “ભ્રાન્ત' છે, એટલે વિપર્યસ્ત - ઊંધું છે અને બીજી બાજુ કહો છો કે જ્ઞાન પ્રમાણ' છે, એટલે યથાવસ્થિત અર્થના પરિચ્છેદનું કારણ છે - આવા પૂર્વાપરવિરોધી પદાર્થને કહેનારું તમારું વચન પણ વિરૂદ્ધ જ છે. ૦ ભ્રાન્તતા અને પ્રમાણતા વચ્ચે અવિરોધ - જ્ઞાનાતવાદી ૦ (૧૧૪) જેઓ પરમાર્થ જાણતા નથી તેવા લોકોના વ્યાવહારિક અભિપ્રાયથી જ, દઢવાસનાપ્રબોધજન્ય પ્રત્યક્ષ અને અનુમાન, દર્શિત અર્થના પ્રાપક હોવાથી – અવિસંવાદી છે, એટલે तेने 'प्रभाए।' 5डी छी.... શિથિલવાસનાજ પ્રત્યક્ષ અનુમાન, તેમના જ અભિપ્રાયથી દર્શિત અર્થના પ્રાપક ન હોવાથી - विसंवाही छ. मेटले तने 'ममाए।' ही छी... —अर्थसंप्रेक्षण(१७७) ततो भ्रान्ततायाम् । (१७८) तां प्रमाणताम् । (१७९) संवृतिमिति कल्पनाम् । यदाहुःअनिरूपिततत्त्वार्था प्रतीतिः संवृतिर्मता । (१८०) औन्मुख्यमिति आभिमुख्यम् । (१८१) तदाकूतेन व्यावहारिकाभिप्रायेण । - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy