SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २९ अदृष्टक्षणक्षयिपरमाणुप्रतिष्ठापकोऽभिप्राय ऋजुसूत्रो दुर्नयसंज्ञामश्नुते, तदुपेक्षयैव तद्दर्शकस्य નયત્વાન્ ! કૃતિil २६७. तथा शब्दादयोऽपि ३८९सर्वथा शब्दाव्यतिरेकमर्थस्य समर्थयन्तो दुर्नयाः, तत्समर्थनार्थमुपन्यस्तस्य तत्प्रतीतौ प्रतीयमानत्वलक्षणस्य हेतोरनैकान्तिकत्वात् । तथा हिनायमेकान्तो यत्प्रतीतौ यत्प्रतीयते तत्ततोऽव्यतिरिक्तमेव, व्यतिरिक्तस्यापि पावकादेरन्यथानुपपन्नत्वलक्षणसंबन्धबलाद् धूमादिप्रतीतौ प्रतीयमानत्वात् । एवं शब्दोऽपि व्यतिरिक्तमप्यर्थं वाचकत्वात् प्रत्याययिष्यति, अव्यतिरेकस्य प्रत्यक्षादिबाधितत्वात्, शब्दाद्विवेकेनैवानुभूयमानत्वात्, –૦ન્યાયરશ્મિ – કરતો હોય, તો નયપણાની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. આમ ઋજુસૂત્ર દુર્નય દ્વારા પ્રવૃત્ત થયેલ બૌદ્ધ વગેરે દર્શનોનું ખંડન સમાપ્ત થયું. ૦ ૨૧૭ ... શબ્દાદિ દુર્નયોથી પ્રવૃત્ત દર્શનોનું ખંડન. ૦ શબ્દાદિ પણ, જો અર્થને શબ્દથી એકાન્ત અભિન્ન રૂપે સમર્થન કરતા હોય તો તે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે. કથંચિત્ શબ્દ અને અર્થનું અભિન્નપણું તો જૈનો વડે પણ સ્વીકારાયું છે, જે પૂર્વે મિરા મિહેયાહ રોફ મિન્ન ભિન્ન ૨' આના વડે જણાવ્યું છે. શબ્દથી અર્થને એકાન્ત અભિન્ન જણાવવા માટે ઉપન્યાસ કરાયેલ ‘તેની પ્રતીતિમાં, તેની પણ પ્રતીતિ થાય છે” એવો હેતુ વ્યભિચાર દિોષથી દૂષિત થયેલ છે. આ હેતુની અનેકાન્તિકતા આ પ્રમાણે જાણવી – એવો કોઈ એકાન્ત નિયમ નથી, કે જેની પ્રતીતિ થયે છતે જે પ્રતીત થાય છે તેનાથી અભિન્ન જ હોય. ભિન્ન એવી અગ્નિ વગેરે પણ અન્યથાનુપપત્તિ સંબંધથી જોડાયેલા એવા ધૂમની પ્રતીતિ થયે પ્રતીત થાય છે. એ જ પ્રમાણે શબ્દ પણ પોતાનાથી ભિન્ન એવા અર્થને, પોતે વાચક હોવાના કારણે જણાવી દેશે. શબ્દ અને અર્થની વચ્ચે એકાત્ત અભેદ તે પ્રત્યક્ષાદિ વડે બાધિત છે. શબ્દથી ભિન્ન રૂપે જ તેનો અનુભવ થાય છે. આ પ્રમાણે ધૂમથી અગ્નિના બોધમાં આ હેતુનો વ્યભિચાર નિશ્ચિત થયે છતે, શબ્દ તે અર્થનો વાચક હોવાથી શબ્દથી તે અભિન્ન છે એમ પણ સિદ્ધ થઈ શકશે નહીં, કારણ કે વાચક શબ્દો હોય તો પણ અર્થ તેનાથી અભિન્ન સિદ્ધ થતો નથી. તથા “જે જે પદાર્થો હોય તે પોતાના વાચક શબ્દથી યુક્ત જ હોય છે એવી વ્યાપ્તિને જણાવનાર કોઈપણ પ્રમાણ હાજર નથી. ઘટાદિ દૃષ્ટાંત માત્રથી આ વ્યાપ્તિનો નિર્ણય થઈ શકતો નથી, કારણ કે દ્રવ્યના ક્ષણિક અને અલક્ષ્ય એવા પર્યાયોને વિષે સંકેત ગ્રહણ કરવાનો કોઈ ઉપાય જ નથી. આ સંકેત ગ્રહણ કરવાનો કોઈ ઉપાય ન હોવાથી, પદાર્થને શબ્દ દ્વારા કહી શકાતો નથી, કેમ કે અર્થના બોધ પ્રત્યે સંકેત તે સહકારી કારણ છે. શબ્દ દ્વારા તે પદાર્થ કહી શકાતો ન હોવાના કારણે તે –૦૫ર્થસંપ્રેક્ષ[ — (३८९) सर्वथेति । एवं वदन् इदमाह-कथंचित् शब्दादव्यतिरेकोऽर्थस्याभ्युपगम्यते एव जैनैः । अयं चार्थः अभिहाणं अभिहेयाउ होइ भिन्नं अभिन्नं च इत्यादिना प्राग्दर्शित एवेति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy