SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार श्लो० २४ १९१ तथा च ते हेतवश्च तेभ्य उत्थानं येषां तेऽपलक्षणहेतूत्थाः । इदं च प्रायिकं विशेषणम्, सम्यग्हेतावपि वक्तृदोषवशात् दृष्टान्ताभासतोपपत्तेः । यथा-नित्यानित्यः शब्दः, श्रावणत्वात् घटवदित्यादि । तत्र 'साध्यविकलो यथा - भ्रान्तमनुमानम्, प्रमाणत्वात्, प्रत्यक्षवत् । प्रत्यक्षस्य भ्रान्तताविकलत्वात्, तद्भ्रान्तत्वे सकलव्यवहारोच्छेदप्रसङ्गात्, तदुच्छेदे च प्रमाणप्रमेयाभावात् न किंचित् केनचित् साध्यत इति भ्रान्तवादिनो मूकतामापद्येत । 'साधनविकलो यथा- जाग्रत्संवेदनं भ्रान्तम्, प्रमाणत्वात् स्वप्नसंवेदनवत् । स्वप्नसंवेदनस्य प्रमाणतावैकल्यात् तत्प्रत्यनीकजाग्रत्प्रत्ययोपनिपातबाधितत्वादिति । उभयविकलो यथा-नास्ति सर्वज्ञः, प्रत्यक्षाद्यनुपलब्धत्वात्, घटवत् । घटस्य सत्त्वात् प्रत्यक्षादिभिरुपलब्धत्वाच्च । ४२६२ संदिग्धसाध्यधर्मो यथा-वीतरागोऽयम्, ∞ન્યાયરશ્મિ – ♦ રહેનાર એવા ઘટનું આપ્યું છે, ઘટ તે દેખી શકાય છે અથવા સ્પર્શ કરી શકાય છે, પરંતુ સાંભળી શકાતો નથી, જ્યારે સંભળાય છે તે ઘટ શબ્દ છે પણ ઘટ પદાર્થ નથી. દૃષ્ટાંત એવું હોવું જોઈએ કે જેમાં સાધ્ય-સાધન બન્નેનું અસ્તિત્વ હોય, પરંતુ અહી એવું નથી. તેથી સમ્યગ્ હેતુ હોવા છતાં પણ, વક્તાના દોષથી દૃષ્ટાંતાભાસતા સંભવી શકે છે. આ સાધર્મદ્રષ્ટાંતાભાસના છ પ્રકાર છેઃ- (૧) સાધ્યવિકલ (૨) સાધનવિકલ (૩) ઉભયવિકલ (૪) સંદિગ્ધસાધ્યધર્મ (૫) સંદિગ્ધસાધનધર્મ (૬) સંદિગ્ધોભયધર્મ. આ દરેકની ઉદાહરણસહિત વ્યાખ્યા જણાવે છે. (૧) સાધ્યવિકલદૃષ્ટાંતાભાસઃ- જે દૃષ્ટાંતમાં સાધ્યનું અસ્તિત્વ ન હોય, તેને સાધ્યવિકલદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા. ત. અનુમાન ભ્રાન્ત, પ્રમાળત્વાત્, પ્રત્યક્ષવત્ । આ અનુમાનમાં ભ્રાન્તત્વરૂપ સાધ્ય, પ્રત્યક્ષ રૂપ દૃષ્ટાંતમાં રહેતું નથી, કારણ કે પ્રત્યક્ષ ભ્રાન્ત નથી. જો પ્રત્યક્ષને ભ્રાન્ત સ્વીકારવામાં આવે તો જગતના સર્વવ્યવહારો પ્રત્યક્ષજન્ય હોવાથી તેનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે અને જો જગતનો વ્યવહાર ઉચ્છેદ થઈ જશે, તો પછી પ્રમાણ-પ્રમેય સર્વનો અભાવ થઈ જશે. એટલે તો કોઈપણ કોઈના દ્વારા સાધી શકાશે નહીં. આમ થતાં ભ્રાન્તતાવાદીઓનું મોઢું બંધ થઈ જશે. (૨) સાધનવિકલદષ્ટાંતાભાસઃ- જે દૃષ્ટાંતમાં હેતુનું અસ્તિત્વ ન હોય, તેને સાધનવિકલદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. નાપ્રસંવેવનું પ્રાન્તમ્, પ્રમાળત્વાત્, સ્વપ્નસંવેવનવત્। આ અનુમાનમાં પ્રમાણત્વ રૂપ હેતુ, સ્વપ્નજ્ઞાન રૂપ દૃષ્ટાંતમાં રહેતો નથી, કારણકે સ્વપ્નકાલીન જ્ઞાન, પોતાનાથી વિપરીત એવા જાગ્રત અવસ્થા સંબંધી જ્ઞાન વડે બાધિત થઈ જાય છે અને જે પાછળથી બાધિત થતું હોય તે પ્રમાણરૂપ બની શકતું નથી. ૨જ્જુમાં સર્પનું જ્ઞાન પાછળથી બાધિત થતું હોવાના કારણે જેમ પ્રમાણ નથી તેમ પ્રમાણે અહીં પણ જાણવું. · અર્થસંપ્રેક્ષ– (२६२) संदिग्धसाध्यधर्मेति । संदिग्धश्चासौ साध्यश्च संदिग्धसाध्यः संदिग्धसाध्यो धर्मो यस्येति बहुव्रीहिः, न पुनः संदिग्धः साध्यो धर्मो यस्येति संदिग्धः साध्यधर्मो यस्येति वा, धर्मादन् वा केवलात् इत्यनेन केवलात्पदात्परो यः केवलो धर्मशब्दः तस्मादनो विधानात् । एवं संदिग्धसाधनधर्मादिष्वपि વાવ્યમ્ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy