SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ ન્યાયાવતાર ) मरणधर्मत्वात् रथ्यापुरुषवत् । रथ्यापुरुषे वीतरागत्वस्य संदिग्धत्वात्, विशिष्टचेतोधर्माणां विशिष्ट व्याहारादिलिङ्गगम्यत्वात् रथ्यापुरुषे २६४तन्निर्णयस्याप्यभावादिति । 'संदिग्धसाधनधर्मो यथा-मरणधर्मायं पुरुषः, रागादिमत्त्वात, रथ्यापुरुषवत् । रथ्यापुरुषे रागादिमत्त्वस्य संदिग्धत्वात्, वीतरागस्यापि तथा संभवादिति । संदिग्धोभयधर्मो यथा-असर्वज्ञोऽयम्, रागादिमत्त्वात्, — —૦ચાયરશ્મિ - (૩) ઉભયવિકલદષ્ટાંતાભાસ- જે દૃષ્ટાંતમાં સાધ્ય અને હેતુ બન્નેનું અસ્તિત્વ ન હોય, તેને ઉભયવિકલદષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. સર્વજ્ઞો નાસ્તિ પ્રત્યક્ષાદાનુપસ્થત્વીત, ઘટવા આ અનુમાનમાં નાસ્તિત્વ રૂપ સાધ્ય, તથા પ્રત્યક્ષાદિ વડે અનુપલબ્ધિ રૂપ હેતુ, આ બન્ને ઘટ દૃષ્ટાંતમાં રહેતા નથી, કારણ કે ઘટનું અસ્તિત્વ પણ છે અને પ્રત્યક્ષાદિ વડે તેની ઉપલબ્ધિ પણ છે, માટે આ ઉભયવિકલદષ્ટાંતાભાસ કહેવાય છે. (૪) સંદિગ્ધસાધ્યધર્મદષ્ટાંતાભાસ- જે દષ્ટાંતમાં સાધ્યનું રહેવાપણું સંદિગ્ધ હોય, તે સંદિગ્ધસાધ્યધર્મદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. મય વીતરા મઘર્માત, રચ્યાપુરુષવા આ અનુમાનમાં રચ્યાપુરૂષ રૂ૫ દૃષ્ટાંતમાં, વીતરાગત રૂપ સાધ્ય સંદેહના સ્થાનભૂત છે. સંદેહ થવાનું કારણ એ છે કે ચિત્તમાં રહેલા રાગ કે રાગાભાવરૂપ વિશિષ્ટધર્મો, તે વિશિષ્ટ સંભાષણ, ચેષ્ટા આકાર વગેરે, લિંગ દ્વારા જાણવા યોગ્ય છે, જ્યારે રચ્યાપુરૂષમાં કોઈ એવા વિશિષ્ટ સંભાષણ પણ દેખાતા નથી, એટલે તેમાં વીતરાગત્વ કે રાગાદિમત્ત્વનો નિર્ણય થઈ શકતો નથી, માટે આ દૃષ્ટાંતમાં વીતરાગત્ તે સંદિગ્ધ જ છે. (૫) સંદિગ્ધસાધનધર્મદષ્ટાંતાભાસ- જે દૃષ્ટાંતમાં હેતુનું અસ્તિત્વ સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધસાધનધર્મદષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. = 3યં પુરુષઃ સરગથર્યા રા.વિજ્વતિ, રચ્યાપુરુષવતા આ અનુમાનમાં “રાગાદિમત્ત્વ' સ્વરૂપ હેતુ, રચ્યાપુરુષરૂપ દષ્ટાંતમાં સંદિગ્ધ છે. રચ્યાપુરુષ તે વીતરાગ પણ હોઈ શકે છે, કેમ કે કોઈ વિશિષ્ટ લિંગ વિના ચિત્તના ધર્મો જણાતા નથી કે જેથી તેનો રાગાદિવાળારૂપે નિશ્ચય કરી શકાય. () સંદિગ્ધોભયધર્મદષ્ટાંતાભાસ- જે દૃષ્ટાંતમાં સાધ્ય અને હેતુ બન્ને સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધોભયધર્મદષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. માં સર્વજ્ઞઃ રાવિમવાત, રચ્યાપુરુષવતા આ અનુમાનના રથ્યાપુરૂષરૂપ દષ્ટાંતમાં અસર્વજ્ઞત્વ અને રાગાદિમત્ત્વ સ્વરૂપ સાધ્ય અને સાધન પૂર્વે –અર્થસંપ્રેક્ષv[– (२६३) व्याहारादीति | आदिशब्दाच्चेष्टाकारपरिग्रहः । (२६४) तन्निर्णयस्येति । विशिष्टव्यापारादिलिङ्गनिश्चयस्येत्यर्थः ।। २४ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy