SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ચાયાવતાર છે साधर्म्यं तेन साधर्म्यण । स किंविधो भवतीत्याह- साध्यं जिज्ञासितार्थात्मकम, साधनं तदगमको हेतुः, तयोः साध्यसाधनयोर्व्याप्तिः, इदमनेन विना न भवति इत्येवंरूपा, यत्र क्वचिन्निश्चीयतेतरां अतिशयेन निर्णीयते स साधर्म्यदृष्टान्तः । यथा- अग्निरत्र, धूमस्य तथैवोपपत्तेः महानसादिवद् इति । अयं चाविस्मृतप्रतिबन्धे प्रतिवादिनि न प्रयोक्तव्य इत्याह-संबन्धस्मरणात् इति । यब्लोपे पञ्चमी, प्राग्गृहीतविस्मृतसंबन्धस्मरणमधिकृत्य मतोऽभिप्रेतोऽयं नीतिविदाम्, नान्यथा । यदा –૦નાયરશ્મિ – મહાન સાદિ (રસોડું)' અહીં સાધર્મેદ્રષ્ટાંત તરીકે મહાન સાદિ અને જ્યાં હમણાં અગ્નિની સિદ્ધિ કરાય છે તે પર્વતાદિ; બંનેમાં એક જ સ્વરૂપવાળા એવા ધૂમરૂપ હેતુથી સાધ્યની સિદ્ધિ થતી હોવાના કારણે સમાન સ્થળ છે. આ બન્નેનું સાધર્મ એ જ છે કે, ધૂમની પ્રાપ્તિ થવાની સાથે અગ્નિની પણ પ્રાપ્તિ થાય જ છે. તેથી “સાધનસમાવે સાધ્યસમાવ'ની જ્યાં પ્રાપ્તિ થાય તે સર્વે સાધર્યદૃષ્ટાંત કહેવાય છે. ૦ દષ્ટાંતપ્રયોગ કરવાની ભૂમિકા ૦ આ સાધર્મ દૃષ્ટાંતનો પ્રયોગ સર્વત્ર કરવાનો હોતો નથી. જે પ્રતિવાદી પૂર્વમાં હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિને ગ્રહણ કર્યા બાદ તે સંબંધને ભૂલી ગયો નથી, અથવા તો કોઈક એવા બાળ વગેરે જીવો કે, જેને હજી સુધી હેતુ- સાધ્ય વચ્ચેની વ્યાપ્તિ ગ્રહણ કરી નથી, તેવા જીવોને આશ્રયીને સાધર્મેદષ્ટાંતનો પ્રયોગ ન કરવો જોઈએ, કારણ કે પહેલા જીવને તે વસ્તુની જાણકારી છે જ અને બીજા જીવને તો હજી સંબંધ જ ખબર નથી, માટે તેઓની સામે પ્રયોગ કરવો નિરર્થક છે, પરંતુ જે પ્રતિવાદીએ પૂર્વમાં હેતુ-સાધ્ય વચ્ચેની વ્યાપ્તિરૂપ સંબંધ ગ્રહણ કર્યો હોય, પણ હમણા તે સંબંધનું વિસ્મરણ થઈ ગયું હોય, તેવા જીવને આશ્રયીને સાધર્મેદ્રષ્ટાંતનો પ્રયોગ કરવો સાર્થક છે. અહીં “સંબંધ સ્મરણાતુ” એ પ્રમાણે પંચમી વિભક્તિ લાગી છે, તે “ચય: ધારે' સૂત્રના આધારે સંબંધક ભૂતકૃદન્તનો લોપ કરીને, તેના કર્મને પંચમી વિભક્તિ કરવામાં આવી છે, જે વાત “યહ્નો પશ્ચમી' દ્વારા જણાવી છે. તેથી સંબંધ સ્મરણ કરાવવાને આશ્રયીને, એમ અર્થ અભિપ્રેત છે. જે વ્યક્તિએ હજી સુધી હેતુનો સાધ્યની સાથે અવિનાભાવ ગ્રહણ કર્યો નથી, તે વ્યક્તિને પહેલા ઉહ પ્રમાણ વડે સાધ્યનો સંબંધ ગ્રહણ કરાવવા યોગ્ય છે. પ્રમાણ વિના કાંઈ દૃષ્ટાંતમાત્રથી અવિનાભાવ સંબંધનું ગ્રહણ થઈ શકતું નથી. કોઈક એક - બે સ્થળે હેતુ અને સાધ્યને સાથે જોવા માત્રથી, “સર્વ ઠેકાણે આ હેતુ સાધ્ય વિના રહેતો નથી. એ પ્રમાણે નિશ્ચય થઈ શકતો નથી. એક - બે સ્થાને જોવા —શાસ્ત્રસંતો (132) "प्रतिबन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः, स द्वेधा-साधर्म्यतो वैधर्म्यतश्च, यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते, स साधर्म्यदृष्टान्तः, यथा यत्र यत्र धूमस्तत्र तत्र वह्निर्यथा महानसः" IIUIનય. રૂ ૪૩, ૪૪, ૪૬, ૪૬, પરીક્ષાનુ. રૂ ૪૭ “ સાથીદાગ્યાં ટ્રેT, साधनधर्मप्रयुक्तसाध्यधर्मयोगी साधर्म्यदृष्टान्तः " प्रमाणमी. १२/२१, २२ "समानो धर्मो यस्याऽसौ सधर्मा। विसदृशो धर्मो यस्याऽसौ विधर्मा, तयोर्भावः साधर्म्य वैधर्म्य च" रत्नाकराव. । ભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy