SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार श्लो० १ - 44 ७०. अयमत्राभिप्रायः- “स्वसंवेदनं प्रति निखिलज्ञानानामेकरूपतया साक्षात्करणचतुरत्वात् नास्त्येव भेदः; बहिरर्थं पुनरपेक्ष्य कश्चिच्चक्षुरादिसामग्रीबललब्धसत्ताकः स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुं स्थगितक्षणविवर्तमलक्षितपरमाण पारिमाण्डल्यं संनिहितं विशदनिर्भासं सामान्यमाकारं साक्षात्कुर्वाणः प्रकाशः प्रथते, तत्र प्रत्यक्षव्यवहारः प्रवर्तते । यः पुनर्लिङ्गशब्दादिद्वारेण १२३ नियतानियतसामान्याकारावलोकी परिस्फुटतारहितः खल्वात्मनोऽर्थ - ૦ન્યાયરશ્મિ ૦ (૭૦) અભિપ્રાયઃ- બધા જ્ઞાનો સ્વસંવેદનની અપેક્ષાએ તો માત્ર એક જ સ્વરૂપ છે, કારણ કે બધા જ જ્ઞાનો, જ્ઞાન સ્વરૂપે જ પોતાનો સાક્ષાત્કાર કરે છે અને એમાં જ તેઓની ચતુરાઈ છે. માટે બધા જ્ઞાનોમાં આ દૃષ્ટિએ તો કોઈ ભેદ જ નથી, પરંતુ બાહ્ય પદાર્થની અપેક્ષાએ બધા જ્ઞાનોમાં ભેદ પડે છે. તે આ રીતે - ચક્ષુ વિગેરે સામગ્રીથી ઉત્પન્ન થયેલ કોઈક જ્ઞાન, સ્વ-અવયવોમાં વ્યાપીને રહેલા, કાળાંતરમાં પણ રહેનારા (અર્થાત્ ક્ષણિક નહીં) ક્ષણિક પર્યાયો જેમાં ગૌણ થયા છે તેવા, પરમાણુના પરિમાણનું જ્ઞાન જેમાં નથી હોતું તેવા, આસન્નદેશમાં રહેલ સામાન્યાકારનો સ્પષ્ટ બોધ કરનારું હોય છે, તેને ‘પ્રત્યક્ષ’ કહેવાય છે. ७९ અહીં શબ્દોનો ભાવાર્થ આ મુજબ છે - (૧) સ્વાવયવવ્યાપિ - અર્થાત્ અવયવીને જુએ છે. બૌદ્ધો અવયવી નથી માનતાં, તેનું ખંડન થયું. - (૨) કાલાંતર સંચરિષ્ણુ - અન્વયી એવા દ્રવ્યને જુએ છે - ક્ષણિકને નહીં (૩) સ્થગિતક્ષણવિવર્તમ્ - ક્ષણિક પર્યાયો તો વિશેષ છે, અહીં સામાન્યની વાત છે, તેથી વિશેષો ગૌણ બને છે. (૪) અલક્ષિતપરમાણુપારિમાંડલ્ય - અવયવીનું જ્ઞાન થાય છે. એટલે અંત્ય અવયવરૂપ પરમાણુનું પ્રત્યક્ષ તેમાં નથી થતું. તથા જે આત્માનો અર્થગ્રહણ પરિણામ, લિંગ-શબ્દ વગેરે દ્વારા નિયત - અનિયત એવા સામાન્યકા૨ને જૂએ છે અને તેનો અસ્પષ્ટ રૂપે બોધ કરાવે છે, તે ‘પરોક્ષ’ કહેવાય છે. અર્થસંપ્રેક્ષ– Jain Education International (१२२) पारिमाण्डल्यमिति । परिमण्डलाः परमाणवः, तेषां भावः, यणि अनुशतिकादित्वात् उभयपदवृद्धौ पारिमाण्डल्यं वर्तुलत्वम्, न्यायकुमुदचन्द्रे प्रभाचन्द्रेणाप्येवं व्याख्यातत्वात् । अन्ये तु पारिमाण्डल्यं परमाणुपरिमाणमेव इत्याहुः । (१२३) नियतानियतेत्यादि । विजातीयेभ्यो व्यावृत्तत्वात् नियतः, सजातीयेभ्यश्चाव्यावृत्तत्वात् सर्व एवानियतः, ततो नियतानियतश्चासौ सामान्याकारश्चेति વિગ્રહઃ | ० शास्त्रसंलोक: (44) "માવપ્રમેયાપેક્ષાયાં, પ્રમાામાસનિહ્તવઃ। વહિઃ પ્રમેયાપેક્ષાયાં પ્રમાાં તન્નવેતિ જ્ઞ।।" -ચા.ર.પૃ.૨૦/ "स्वसंवेदनापेक्षया निखिलज्ञानानामेकरुपत्वेऽपि बहिरर्थं चापेक्ष्य कश्चिच्चक्षुरादि.... बोधः सः પરોક્ષતાં સ્વીોતિ।।" - ન્યાયા.હા. - साम्यम् । ૭ For Personal & Private Use Only 0 www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy