SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ६५ तत्रापि ह्याप्तप्रणीतवचनप्रभवज्ञानस्यार्थान्यथानुपपन्नत्वेनानुमानान्तर्भावो न दुरुपपादः । ततश्चानुमानमेवैकमवशिष्यते तदेव परोक्षशब्देन यद्युच्येत युक्तमास्ते, विदुषामभिधानं प्रत्यनादरात्; सत्यमेतत्, एवं तु मन्यते तद् यद्यपि कयाचित्प्रक्रिययानुमानान्तर्भावयितुं शक्यं शाब्दम्, तथापि तत्प्रति विप्रतिपद्यन्ते परे । अतस्तस्याहत्य प्रामाण्यं समर्थनीयम् । न चापृथग्भूतस्य तद्विविक्तं वक्तुं शक्यम्, अतः पार्थक्येनोपन्यासः । अनेन चैतदुपलक्षयति-अन्येषामपि परोक्षविशेषाणामनुमानान्तर्भावसंभवेऽपि यं यं प्रति परेषां विप्रतिपत्तिस्तं तं परोक्षान्निष्कृष्य विविक्तयुक्त्युपन्यासेन तस्य तस्य प्रामाण्यमावेदनीयम् । तथा च शास्त्रान्तरे यदूहादीनां लक्षणं अकारि आचार्यैस्तद् युक्तमेवेत्युक्तं भवति । વન્યાયરશ્મિ ૦ ♦ न्यायावतार श्लो० १ - કરાવતું હોવાથી, અનુમાનમાં જ અંતર્ભૂત થઈ જશે. એ રીતે તો માત્ર અનુમાન જ પ્રમાણરૂપે શેષ રહેશે અને તે અનુમાનનો જ જો પરોક્ષરૂપે વ્યપદેશ કરતા હો, તો અમને કોઈ વાંધો જ નથી. કારણ કે નામફેરમાં વિદ્વાનોને વિખવાદ નથી હોતો, અને આ રીતે તો અમારા મતની જ સિદ્ધિ થઈ, કારણ કે અમે પણ ‘પ્રત્યક્ષ અને અનુમાન' એમ બે પ્રમાણ જ માનીએ છીએ. જૈનઃ- તમારી વાત અમુક અંશે સાચી છે, કારણ કે શાબ્દનો અનુમાનમાં અંતર્ભાવ એ વાત તો અમે પણ માનીએ છીએ, પણ ‘શાબ્દ’ અંગે ઈતરદર્શનકારોની ઘણી વિપ્રતિપત્તિઓ છે, અર્થાત્ ઘણા તેને પ્રમાણ નથી માનતા એટલે શબ્દનું સચોટ યુક્તિઓ પૂર્વક પ્રામાણ્ય સાબિત ક૨વું જરૂરી છે. અનુમાનથી તેને જુદું ન પાડીએ, તો તેનું પ્રામાણ્ય સ્વતંત્ર રીતે સાબિત ન કરી શકાય, તેથી અમે શબ્દને અનુમાન કરતાં અલગ કહ્યું છે. ઉપલક્ષણતયા એ પણ જાણી લેવું કે બીજા જે જે ભેદો છે તે બધાનો, યદ્યપિ અનુમાનમાં અંતર્ભાવ શક્ય છે, પણ જે જે વિષયમાં દર્શનકારોનો વિવાદ રહ્યો છે, તે બધા વિષયોનું પ્રામાણ્ય, યુક્તિથી સિદ્ધ કરવું જરૂરી છે, માટે જ તે વિષયનો અનુમાનથી જુદા રૂપે ઉલ્લેખ કર્યો છે. તેથી આચાર્યો વડે બીજા ગ્રંથોમાં, જે ઉહ વગેરેનું લક્ષણ કરાયું છે, તે યુક્ત જ સિદ્ધ થાય છે, માટે શાબ્દ વગેરેનો અલગ રૂપે ઉલ્લેખ ક૨વામાં પણ કોઈ બાધ નથી. અર્થસંપ્રેક્ષા (૧૪) આઇત્યેતિ । પૂર્વક્ષાવિમિનિષ્ટય । Jain Education International (९५) ऊहादीनां लक्षणमकारीति । यथा-उपलम्भानुपलम्भनिमित्तं व्याप्तिज्ञानमूहः, यथेदमस्मिन् सत्येव भवति असति न भवत्येवेति च । आदिशब्दात्संस्कारोद्बोधनिबन्धना तदित्याकारा स्मृतिः, यथा स देवदत्त इति । दर्शनस्मरणकारणकं संकलनं प्रत्यभिज्ञानम्, यथा तदेवेदमिति । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy