SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૬ न्यायावतार 10 २६४. ३८७न चार्थक्रिया वस्तुलक्षणम, शब्दविद्युत्प्रदीपादिचरमक्षणानां क्षणान्तरानारम्भकत्वेनावस्तुत्वप्राप्तः, तदवस्तुत्वे “पुनरुपान्त्यक्षणस्यापि वस्तुनि व्यापाराभावात्, एवं यावत्सर्वक्षणानां संकलिकयाऽवस्तुत्वम् । अथ क्षणान्तरानारम्भेऽपि स्वगोचरज्ञानजनकत्वमर्थक्रिया परिकल्प्येत, तथा सति अतीतभावपर्यायपरंपरापि योगिज्ञानगोचरतां यातीति वस्तुत्वं स्वीकुर्यात्, तन्नार्थक्रिया वस्तुलक्षणम, अपि तु उत्पादव्ययध्रौव्ययुक्तता, प्रमाणप्रतिष्ठितत्वात् । उत्पादव्ययौ ध्रौव्येण सह विरुद्धाविति चेत्, कुतोऽयं विरोधः, 'प्रमाणादेप्रमाणाद् वा । 'न तावदाद्यः पक्षः, -૦ન્યાયરશ્મિ – ૦ (૨૭૪) અર્થક્રિયાકારિત્વ વસ્તુનું લક્ષણ ન થઈ શકે ૦ તથા અર્થક્રિયા કારિત્વને પણ વસ્તુનું લક્ષણ બનાવી ન શકાય. જો અર્થક્રિયા (કાર્ય કરવું) તેને વસ્તુનું લક્ષણ બનાવવામાં આવે તો પછી શબ્દ, વિજળી, દીવા વગેરે પદાર્થોની ચરમ ક્ષણ, તે ક્ષણાન્તરને ઉત્પન્ન ન કરતી હોવાના કારણે, અવસ્તુ થઈ જશે. જો તે અંત્યક્ષણ અવસ્તુ થાય તો તેની ઉપાંત્યક્ષણ પણ અવસ્તુની ઉત્પાદક થવાથી, વસ્તુમાં વ્યાપાર કરી શકશે નહીં. આમ કરતાં કરતાં સર્વ ક્ષણોને અવસ્તુ માનવાની આપત્તિ આવે છે. | ઋજુસૂત્રવાદી- ભલે વિદ્યુતું વગેરેની ચરમ ક્ષણ, તે ક્ષણાન્તરને ઉત્પન્ન કરતી નથી, છતાં પણ પોતાના વિષયક જ્ઞાનને ઉત્પન્ન કરવા સ્વરૂપ અથક્રિયા તો તેમાં રહેલ જ છે, તેથી અવસ્તુ બનવાની આપત્તિ આવશે નહીં. જૈનઃ- જો આમ જ હોય તો પછી અતીત અને અનાગત પર્યાયની પરંપરા પણ યોગિજ્ઞાન (સર્વજ્ઞજ્ઞાન) ના વિષયરૂપ બને જ છે, તેથી અતીતાદિ પદાર્થો પણ વસ્તુ સ્વરૂપે સ્વીકારવા જોઈએ. માટે અર્થક્રિયાકારિત્વ તે વસ્તુનું લક્ષણ બનાવવું યોગ્ય નથી, પરંતુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોવું, તે જ વસ્તુનું લક્ષણ સ્વીકારવું જોઈએ, કારણ કે પ્રમાણ વડે તે જ સિદ્ધ થયેલ છે. શંકા- ઉત્પાદ અને વ્યય તેનો ધ્રુવતાની સાથે વિરોધ છે, તેથી એક જ પદાર્થમાં આ ત્રણે વસ્તુ કેવી રીતે રહી શકે ? સમાધાનઃ- તમે વિરોધ-વિરોધ કરો છો, પરંતુ આ વિરોધ તમે કેવી રીતે ઉભાવન કર્યો પ્રમાણથી કે અપ્રમાણથી ? જો પ્રમાણથી વિરોધ છે, એમ કહેવામાં આવે તો તે યોગ્ય નથી, કારણ –૦૫ર્થસંપ્રેક્ષUT – (३८७) न चार्थक्रिया वस्तुलक्षणमिति । यदाह रागान्धावस्थायामपि धर्मकीर्तिःगच्छतु क्वापि ते स्वान्तः कान्ते कार्यं त्वयैव च । यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत् ।। इति । (३८८) उपान्त्येति । अन्तस्य समीपमुपान्तं तत्र भवमुपान्त्यम् दिगादिदेहांशाद् यः (सि. हे. ६રૂ-૧૨૪) રૂતિ યઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy