SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ न्यायावतार 10 १४७. ननु च हेतुप्रतिपादकं वचः परार्थमनुमानमित्यभिधाय तत् पक्षादिवचनात्मकमिति वदतः पूर्वापरव्याहता २२२वाचोयुक्तिः, नैतदस्ति, एवं मन्यते नैकः प्रकारः परार्थानुमानस्य, किं तर्हि यथा परस्य सुखेन प्रमेयप्रतीतिर्भवति तथा यत्नतः प्रत्यायनीयः । तत्र दशावयवं साधनं प्रतिपादनोपायः । तद्यथा-पक्षादयः पञ्च, तच्छुद्धयश्च । तत्र यदा प्रतिपाद्यप्रक्रमादेव निर्णीतपक्षोऽविस्मृतदृष्टान्तः स्मार्यप्रतिबन्धग्राहकप्रमाणो व्युत्पन्नमतित्वात् शेषावयवाभ्यूहनसमर्थश्च भवति, यद्वा अत्यन्ताभ्यासेन २२*परिकर्मितमतित्वात् तावतैव प्रस्तुतप्रमेयमवबुध्यते, तदा हेतुप्रतिपादनमेव क्रियते, शेषाभिधानस्य श्रोतृसंस्काराकारितया नैरर्थक्यादित्यादौ हेतुप्रतिपादनं सूत्रकृता परार्थमनुमानमुक्तम् । १४८. यदा तु प्रतिपाद्यस्य नाद्यापि पक्षनिर्णयः, तदा २२५अकाण्ड एव हेतूपन्यासोऽदृष्टमुद्गर -૦ન્યાયરશ્મિ - (૧૪૭) પ્રશ્ન- પહેલા તમે કહ્યું કે “જે વચન હેતુનું પ્રતિપાદક હોય તે પરાર્થનુમાન કહેવાય” અને હવે તમે કહો છો કે “પરાર્થાનુમાન પક્ષાદિવચન સ્વરૂપ હોય છે... - આ રીતનું કથન શું પૂર્વાપરવ્યાહત ન બને ? ઉત્તર- અમે કંઈ પરાથનુમાન એક જ પ્રકારનું છે, એવું માનતા નથી, પણ જે રીતે બીજાને સુખેથી પ્રમેય અર્થની પ્રતીતિ થાય તે રીતે પ્રયત્ન કરીને તેને પ્રતીતિ કરાવવી જોઈએ. તેમાં પ્રતિપાદનનો ઉપાય દશ અવયવવાળો પ્રયોગ છે - પક્ષાદિ પાંચ અને તે પાંચની શુદ્ધિ. તેમાં જ્યારે શ્રોતાને પ્રસંગથી જ પક્ષનો નિર્ણય થયો હોય (નિર્ણતપક્ષ), દૃષ્ટાંતને ન ભૂલ્યો હોય (અવિસ્મૃતદૃષ્ટાંત) પ્રતિબંધ-સંબંધ-વ્યાપ્તિગ્રાહક પ્રમાણ યાદ હોય (સ્માર્યપ્રતિબંધગ્રાહકપ્રમાણ) અને વ્યુત્પન્નમતિ હોવાથી જે વ્યક્તિ શેષ અવયવોને ગ્રહણ કરવામાં પણ સક્ષમ હોય અથવા અત્યંત અભ્યાસના કારણે જેની મતિ પરિકર્મિત થઈ હોય, તેવા વ્યક્તિને તો માત્ર હેતુનું પ્રતિપાદન કરવાથી જ પ્રમેયનું અનુમાન થઈ જાય છે. તેથી આવા જીવોને તો માત્ર હેતનું જ પ્રતિપાદન કરાય છે, પક્ષાદિનું નહીં, કારણ કે શેષ અવયવોનું પ્રતિપાદન શ્રોતાને કોઈ સંસ્કાર કરતું ન હોવાથી નિરર્થક છે” . આ આશયને ધ્યાનમાં રાખીને, ગ્રંથકારશ્રીએ માત્ર હેતુપ્રતિપાદનને જ પરાર્થાનુમાન કહ્યું. (૧૪૮) પરંતુ જે શ્રોતાને હજી પક્ષનિર્ણય થયો નથી, તે શ્રોતાને અકાંડે (અકાળે) સીધો હેતુનો જ ઉપન્યાસ કરવો એ તો અચાનક ન જોયેલા મુગરના પતન જેવો લાગે છે. ભાવ એ છે કે “વરિનઃ, ઘૂમ” એટલું જ કહેવાથી કેટલાકને પ્રસંગાદિથી જણાઈ જાય કે પર્વતની વાત ચાલે છે, પણ –૦૫ર્થસંક્ષિણ(૨૨૨) વાયોરિતિ પશ્યાબ્લિશો ફરવિખે (સિ. છે. રૂ-~રૂર) તિ SMયા અનુક્સમાસ | (२२३) अविस्मृतेत्यादि । दृष्टान्तेन स्मार्यः स चासौ प्रतिबन्धो व्याप्तिश्च तस्य ग्राहकम्, तच्च तत्प्रमाणं च, ततो न विस्मृतं तद् यस्य स तथा । (२२४) परिकर्मितमतित्वादिति । परिकर्म संजातमस्या इति, तारकादेराकृतिगणत्वादितच्प्रत्ययः, ततः परिकर्मिता मतिर्यस्येति विग्रहः । (२२५) अकाण्डे अप्रस्तावे । 10. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy