SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હરક न्यायावतार 10 १९. २"तत्राभिधेयं वाच्यं, तच्चेह प्रमाणम्, तस्यैव प्रकरणेन प्रतिपाद्यत्वात्, तत् प्रमाण इत्यवयवेन लक्षयति । प्रयोजनं द्विधा, श्रोतुः कर्तुश्च । पुनरपि द्विविधं, अनन्तरं व्यवहितं च । तत्र श्रोतुरनन्तरप्रयोजनं प्रमाणविषया व्युत्पत्तिः, कर्तुर्युत्पद्यमानस्य प्राज्ञत्वात् शिष्यस्य व्युत्पादनम् । तत्रात्मप्रयोजनं दर्शयन्नारभ्यते इति अस्य मयेतिपदसव्यपेक्षत्वात्। शिष्यप्रयोजनं –૦નાયરશ્મિ - પણ છે. તેથી શબ્દ પણ પ્રમાણ છે, માટે શબ્દસમૂહરૂ૫ આદિવાક્ય પણ પ્રમાણ છે. અને એથી જ આદિવાક્ય તે અભિધેય-પ્રયોજન અને સબંધનો પરમાર્થતયા પ્રતિપાદક છે, એમ નિષ્કર્ષ થયો. ૦ પ્રસ્તુત ગ્રંથગત અભિધેયાદિનો તાત્પર્યાર્થ છે (૧૯) અભિધેય - એટલે વાચ્ય, અર્થાતુ પ્રસ્તુત ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય. આ ગ્રંથમાં અભિધેય છે “પ્રમાણ', કારણ કે ન્યાયાવતાર ગ્રંથમાં મુખ્યતયા પ્રમાણનો ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથનો અભિધેય પ્રમાણ” છે, એ જણાવવા સિદ્ધસેનદિવાકરસૂરિજીએ આદિવાક્ય (પ્રમાણવ્યુત્પાવનાર્થનિમરચતે) ના અવયવ તરીકે પ્રમાણપદનો ઉલ્લેખ કર્યો. પ્રયોજન તે બે પ્રકારે છે – શ્રોતાનું (સાંભળનાર કે વાંચનારનું) અને કર્તાનું (ગ્રંથકાર કે વક્તાનું). તે બંનેનું "અનંતર અને પરંપર એમ બે પ્રકારનું પ્રયોજન છે. (૧) અનંતર પ્રયોજન - શ્રોતાનું અનંતર પ્રયોજન છે ‘પ્રમાણવિષયક વ્યુત્પત્તિ એટલે પ્રમાણના સ્વરૂપને જાણવું અને વક્તાનું અનંતર પ્રયોજન છે “જેના માટે હું પ્રમાણનું સ્વરૂપ બતાવવા પ્રારંભ કરું , તે શ્રોતા હોંશિયાર હોવાથી જલ્દી મારા - પ્રમાણ વિષયક – આશયને સમજી જાય બંનેનું અનંતર પ્રયોજન આ પ્રમાણે જ છે, એવો ખ્યાલ આદિવાક્યના કયા અવયવથી આવે છે, તે જોઈએ - “પ્રમાણભુત્પાદ્રિનાથમિમીરમ્યતે' - આ આદિવાક્યમાં ગ્રંથકારે પોતાનું પ્રયોજન નરમ્યતે - આરંભ કરાય' - એ પદથી કર્યું છે, કારણ કે તે “મયા’ એવા પદની અપેક્ષા રાખે છે. અને શ્રોતાનું પ્રયોજન આદિવાક્યગત વિ+ઉત્પતું = વ્યુત્પત્ રૂપ ઉપસર્ગ અને ધાતુના સમુદાયમાં જ મળી જાય, એ માટે જ ગ્રંથકારે ણિજન્ત પ્રયોગથી પોતાની પ્રવૃત્તિ દર્શાવી છે, આ પદથી ગ્રંથકારે વ્યુત્પત્તિ ઉત્પન્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી, અને તે અન્ય (શ્રોતા) માં જ ઉત્પન્ન થશે એટલે શ્રોતાનું –૦૫ર્થસંપ્રેક્ષ[ – (२१) तत्रेत्यादि । तत्रेति सप्तम्यर्थे वर्तमानो निर्धारणे वर्तते, तच्चाभिधेयत्वगुणेन । तदयमर्थःतेषामभिधेयादीनां मध्येऽभिधेयं किमुच्यते । आह-वाच्यमिति । अभिधेयशब्दस्य वाच्यमिति नाम पर्याय इति यावत । तत्रैवं स्थिते अभिधेयं वाच्यं-प्रतिपादनीयमिति । (२२) आत्मप्रयोजनमित्यादि । आत्मप्रयोजनं दर्शयन् कर्ता, आत्मनो व्यापारं यथाकथंचिद् व्युत्पत्स्यन्ते शिष्याः, परं मया व्युत्पाद्यमाना व्युत्पद्यन्तामिति प्रयोजकत्वमिनन्तेन कथयतीति संबन्धः । ननु प्रमाणव्युत्पादनार्थमिदमारभ्यते इत्युक्ते प्रयोजनमात्रं दर्शितं नात्मन इति चेत्, आह-आरभ्यते इत्यस्य मेयेतिपदसव्यपेक्षत्वादिति । ननु तथापि पूर्व कर्तुः श्रोतुश्च प्रयोजनमभिहितम्, अत्र कर्तुरेवेति तत्कथमित्याह Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy